આણંદમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો
મકસુદ રાણાએ મુકેશ નામ જણાવીને ૩૦ વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાનું વચન આપીને દુષ્કર્મ આચર્યું આણંદ: તા.૨૭ આણંદ શહેરમાં રહેતી એક ૩૦ વર્ષની યુવતી સાથે ચારેક વર્ષથી બોરસદ તાલુ?...
નડિયાદ કમલમ ખાતે 200થી વધુ કાર્યકરોએ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ કેસરીયો ધારણ કર્યો
ખેડા જિલ્લામાં આગામી સમયમાં કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે જિલ્લામાં રાજકીય સમીકરણો પણ ઝડપથી બદલાઇ રહી છે.જેના પગલે આજે કઠલાલ અને કપડવંજ તાલુકાના 210 કાર્યકરોએ ક?...
ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ અને વાઇસ ચેરમેન રમેશભાઈ પરમાર ચૂંટાયા
ખેડા જિલ્લા સહકારી સંઘની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી બાદ સંસ્થાના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રદેશ ભાજપ દ્વારા અપાયેલા આદેશ મુજબ સહુ પ્રતિનિધિઓને ચેરમેન વાઇસ ચેરમેન ...
Paytm પેમેન્ટ સર્વિસિસના CEO નકુલ જૈને આપ્યું રાજીનામું, કંપનીને ટૂંક સમયમાં મળશે નવો લીડર
Paytm પેમેન્ટ સર્વિસ લિમિટેડ (PPSL) ના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) નકુલ જૈને તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. One97 Communicationsએ શેરબજારને આપેલી માહિતીમાં આ માહિતી આપી હતી. Paytm ની પેમ?...
Coldplay Concert સફળ રહ્યા પછી પીએમ મોદીએ કહ્યું દેશમાં ‘કોન્સર્ટ ઈકોનોમી’ના છે ઘણા બધા સ્કોપ…
અમદાવાદમાં 25 અને 26 જાન્યુઆરીએ યોજાયેલો કોલ્ડપ્લે કોન્સર્ટ સુપર હીટ રહ્યો હતો. આ કોન્સર્ટથી અનેક લોકોને રોજગારી મળી હતી. તેમજ અમદાવાદના અર્થતંત્રને પણ મોટો ફાયદો થયો હતો. વડાપ્રધાન નરેન...
140000000 લોકોએ લગાવી સંગમમાં ડૂબકી, આવતીકાલે મૌની અમાવસ્યા પર 10 કરોડ લોકો પહોંચી શકે છે પ્રયાગરાજ
મહાકુંભમાં સતત લોકો ઉમટી રહ્યા છે. પ્રયાગરાજના સંગમ કિનારે આયોજિત મહાકુંભને 16 દિવસ થઈ ગયા છે. આ 16 દિવસમાં 14 કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું છે. આ તરફ હવે 29મીએ યોજાનાર મૌની અમાવસ્યાના અમૃતસ્નાનની...
31 જાન્યુઆરીથી થશે બજેટ સત્રની શરૂઆત,રાષ્ટ્રપતિ મુર્મુ સંસદના બંને ગૃહોને સંબોધશે
ભારતીય સંસદના બજેટ સત્રની તારીખ જાહેર કરવામાં આવી છે. 31મી જાન્યુઆરીથી બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31 જાન્યુઆરીએ સંસદ, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોને સ?...
વકફ સુધારા બિલને મળી JPC ની મંજૂરી, 14 બદલાવ કરાયા, વિપક્ષના સૂચનો ફગાવી દેવાયા
સોમવારે સંસદની સંયુક્ત સમિતિ (JPC) દ્વારા વકફ બિલમાં ફેરફારોને મંજૂરી આપવામાં આવી હતી. JPCના અધ્યક્ષ જગદંબિકા પાલે જણાવ્યું હતું કે આ અંતિમ બેઠકમાં તમામ 44 સુધારાઓની ચર્ચા કરવામાં આવી હતી. આમાંથ?...
કરોડો યાત્રિકોની સુરક્ષા માટે મહાકુંભમેળામાં ભારે બંદોબસ્ત વ્યવસ્થા
કરોડો યાત્રિકોની સુરક્ષા માટે મહાકુંભમેળામાં ભારે બંદોબસ્ત વ્યવસ્થા રાખવામાં આવી છે. પ્રયાગરાજક્ષેત્રમાં સલામતી માટે ચુસ્ત નિયંત્રણ રખાયેલ છે. મહાકુંભમેળામાં દેશ અને દુનિયામાંથી આવત?...
યુપીમાં મોટી દુર્ઘટના: જૈન માનસ્તંભ પરિસરમાં સ્ટ્રક્ચર ધરાશાયી થતાં સાતના મોત, 80 ઈજાગ્રસ્ત
ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં બદૌત શહેરમાં મંગળવારે સવારે એક મોટો અકસ્માત થયો છે. બાગપતમાં, ભગવાન આદિનાથના નિર્વાણ લાડુ ઉત્સવ પર, માન સ્તંભ સંકુલમાં બનેલું લાકડાનું સ્ટ્રક્ચર ધરાશાય?...