Coldplay Concert સફળ રહ્યા પછી પીએમ મોદીએ કહ્યું દેશમાં ‘કોન્સર્ટ ઈકોનોમી’ના છે ઘણા બધા સ્કોપ…
અમદાવાદમાં 25 અને 26 જાન્યુઆરીએ યોજાયેલો કોલ્ડપ્લે કોન્સર્ટ સુપર હીટ રહ્યો હતો. આ કોન્સર્ટથી અનેક લોકોને રોજગારી મળી હતી. તેમજ અમદાવાદના અર્થતંત્રને પણ મોટો ફાયદો થયો હતો. વડાપ્રધાન નરેન...
140000000 લોકોએ લગાવી સંગમમાં ડૂબકી, આવતીકાલે મૌની અમાવસ્યા પર 10 કરોડ લોકો પહોંચી શકે છે પ્રયાગરાજ
મહાકુંભમાં સતત લોકો ઉમટી રહ્યા છે. પ્રયાગરાજના સંગમ કિનારે આયોજિત મહાકુંભને 16 દિવસ થઈ ગયા છે. આ 16 દિવસમાં 14 કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું છે. આ તરફ હવે 29મીએ યોજાનાર મૌની અમાવસ્યાના અમૃતસ્નાનની...
31 જાન્યુઆરીથી થશે બજેટ સત્રની શરૂઆત,રાષ્ટ્રપતિ મુર્મુ સંસદના બંને ગૃહોને સંબોધશે
ભારતીય સંસદના બજેટ સત્રની તારીખ જાહેર કરવામાં આવી છે. 31મી જાન્યુઆરીથી બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31 જાન્યુઆરીએ સંસદ, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોને સ?...
વકફ સુધારા બિલને મળી JPC ની મંજૂરી, 14 બદલાવ કરાયા, વિપક્ષના સૂચનો ફગાવી દેવાયા
સોમવારે સંસદની સંયુક્ત સમિતિ (JPC) દ્વારા વકફ બિલમાં ફેરફારોને મંજૂરી આપવામાં આવી હતી. JPCના અધ્યક્ષ જગદંબિકા પાલે જણાવ્યું હતું કે આ અંતિમ બેઠકમાં તમામ 44 સુધારાઓની ચર્ચા કરવામાં આવી હતી. આમાંથ?...
કરોડો યાત્રિકોની સુરક્ષા માટે મહાકુંભમેળામાં ભારે બંદોબસ્ત વ્યવસ્થા
કરોડો યાત્રિકોની સુરક્ષા માટે મહાકુંભમેળામાં ભારે બંદોબસ્ત વ્યવસ્થા રાખવામાં આવી છે. પ્રયાગરાજક્ષેત્રમાં સલામતી માટે ચુસ્ત નિયંત્રણ રખાયેલ છે. મહાકુંભમેળામાં દેશ અને દુનિયામાંથી આવત?...
યુપીમાં મોટી દુર્ઘટના: જૈન માનસ્તંભ પરિસરમાં સ્ટ્રક્ચર ધરાશાયી થતાં સાતના મોત, 80 ઈજાગ્રસ્ત
ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં બદૌત શહેરમાં મંગળવારે સવારે એક મોટો અકસ્માત થયો છે. બાગપતમાં, ભગવાન આદિનાથના નિર્વાણ લાડુ ઉત્સવ પર, માન સ્તંભ સંકુલમાં બનેલું લાકડાનું સ્ટ્રક્ચર ધરાશાય?...
કૈલાશ માનસરોવરની યાત્રા માટે કેટલી રકમ ચૂકવવી પડશે? કયા-કયા ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર, મેળવો A to Z જાણકારી
કૈલાશ માનસરોવર યાત્રા સનાતન ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને હજારો યાત્રાળુઓ ભગવાન શિવના દર્શન માટે આ યાત્રા પર જાય છે. આ યાત્રા માટેની તૈયારી મહત્વપૂર્ણ છે, ખાસ કરીને તેના ટૂંકા મ?...
પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ ખાલસામાં મુલાકાત લઈ પ્રસન્નતા વ્યક્ત કરતાં મોરારિબાપુ
સંગમક્ષેત્ર પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ મંડળ ખાલસામાં મુલાકાત લઈ મોરારિબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. મહંત ગરીબરામબાપાનાં સાનિધ્યમાં સંતો અને સેવકો જોડાયાં હતાં. અખિલ ભારતીય ગ?...
નડિયાદના મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહ અને મહાદાતાઓના સન્માન સમારોહ યોજાયો
મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહ અને મહાદાતાઓના સન્માન સમારોહ પ્રસંગે મહાગુજરાત મેડિકલ સોસાયટીના ઉપપ્રમુખ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. દ?...
મેળામાં જે શ્રવણ અને દર્શન કર્યું એ આત્મસાત કરી સનાતનની જયજયકાર માટે કાર્ય કરવું જોઈએ. ૫.પૂ. દ્વારકેશ લાલજી મહારાજ
૫૦,૦૦૦ ચો.મી. માં ફેલાયેલ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાના (HSSF)નો આજરોજ ભવ્ય સમાપન સમારોહ સાથે આ ભવ્ય મેળાની પૂર્ણાહુતિ થઈ સમાપન સમારોહમાં સંતોનો સમન્વય જોવા મળ્યો હતો. મેળામાં હાજર દરેક વ્યક્?...