નવસારીમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈને વિસ્તૃત રિહર્સલ હાથ ધરવામાં આવ્યું
નવસારીના વાંસી બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે. 8 તારીખે યોજાનાર આ કાર્યક્રમ માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. ?...
નવસારીના ‘લખપતિ દીદી’ કાર્યક્રમમાં વડાપ્રધાનની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી રાજ્યની મહિલા પોલીસ સંભાળશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીના વાંસી બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં 'લખપતિ દીદી' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 1.50 લાખથી વધુ મહિલા?...
મોડાસામાં બિરાજમાન મા ઉમિયા, ઊંઝા ન જઈ શકતા ભક્તો અહીં દર્શન કરીને બને છે ધન્ય
શ્રદ્ધા હોય તો પથ્થરમાં પણ ભગવાન મળે છે" આવું વાક્ય કોઈ કવિએ એટલાં માટે લખવાનું વિચાર્યું હશે કે જ્યારે મનુષ્ય પોતાની તકલીફો અને દુઃખથી ઘેરાઈ જાય છે ત્યારે તે પોતાની શ્રદ્ધાના દ્વાર ખખડાવે ?...
સપ્તાહના છેલ્લા દિવસે શેરમાર્કેટ લાલ નિશાનમાં ખુલ્યું, સેન્સેક્સ-નિફ્ટી ગગડ્યાં
ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર સપાટ ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 13 પોઈન્ટના વધારા સાથે 74,326.32 પર ખુલ્યો. જ્યારે NSE પર નિફ્ટી 0.08 ટકાના વધારા સાથે 22,561.85 પર ખુલ્યો. આજના ટ્રેડિંગ દરમિયાન ?...
આણંદ જિલ્લા ભાજપને નવા પ્રમુખ મળ્યાં
આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલની ટર્મ પૂર્ણ થતાં, નવા પ્રમુખ માટેની તજવીજ છેલ્લાં ઘણાં દિવસોથી ચાલી રહી હતી. ત્યારે, આજરોજ રાજ્યના વિવિધ જિલ્લા-શહેરની સાથે-સાથે આણંદ જિલ્લા ભાજપના પ?...
બોરસદ APMC માં ઇતિહાસ માં પ્રથમ વખત ભાજપે કોંગ્રેસ ને મ્હાત આપી APMC ઉપર ભગવો લહેરાવ્યો છે
આજે બોરસદ APMC ના ચેરમેન વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ પ્રેરિત ખેડૂત વિકાસ પેનલ ના અશોક માહિડા ને ચેરમેન પદે બિનહરીફ વરણી કરવામાં આવી હતી આણંદ: બોરસદ APMC માં વર્ષો થી કોંગ્રેસ ?...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શ્રી માધવ સેવા ટ્રસ્ટ, આણંદના કાર્યાલયનું ભૂમિપૂજન સંપન્ન થયું
શ્રી માધવ સેવા ટ્રસ્ટ સમાજમાં સ્વાસ્થ્ય, શિક્ષા, સંસ્કાર, સ્વાવલંબન અને સંગઠનના કાર્યમાં પ્રવૃત છે. ટ્રસ્ટના આણંદ કાર્યાલયનું ભૂમિપૂજન આજ રોજ યુગાબ્દ 5126, વિક્રમ સંવત 2081 ફાગણ સુદ સાતમ, ગુરુવા?...
નાગરવેલના પાન અને તુલસી એકસાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
નાગરવેલના પાન અને તુલસીના પાન ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ પાંદડાઓમાં હાજર એન્ટી-ઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ ચેપ અટકાવવામાં મદદ કરે છે. નાગરવેલના પાન અને તુલસીના પાનમાં રહ...
સેમિકન્ડક્ટર કંપનીઓ માટે ગુજરાત બન્યું પસંદગીનું સ્થળ, હજારો કરોડ રુપિયાના MoU પર હસ્તાક્ષર થયા
ગુજરાત દેશની સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે પસંદગીનું સ્થળ બની રહ્યું છે, જેમાં રાજ્ય સરકારે હજારો કરોડના રોકાણને આકર્ષિત કરતા અનેક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. યુએસ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્?...
ટ્રમ્પના નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાં અભ્યાસ કરવો મોંઘો પડશે, પાર્ટ-ટાઇમ નોકરીના પણ ફાંફા પડશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા પર નવા ટેરિફ લગાવ્યા છે, જે હવે લાગૂ પણ થઈ ગયા છે. આનાથી કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પર પણ અસર પડશે, કારણ કે હવે તેમના ખર્ચ વધી જશે. ટ્...