ભારતીય અર્થતંત્ર પ્રગતિનાં પંથે, ત્રીજા ક્વાર્ટરમાં અપેક્ષા કરતા વધારે રહ્યો GDP ગ્રોથ
આ વર્ષે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતની અર્થવ્યવસ્થામાં 6.2 ટકાનો વિકાસદર નોંધાયો છે. આ પાછલા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર) ના 5.6 ટકા કરતા વધુ સારો છે. અર્થશાસ્ત્રીઓ અને ડી-સ્ટ્રીટ નિષ્ણાતોએ...
આણંદ અમીન ઓટો સામેના ગેરકાયદેસર દબાણો દૂર કરતું આણંદ જિલ્લા પ્રશાસન અને આણંદ મહાનગરપાલિકા
જિલ્લામાં સરકારી પડતર જમીન ઉપર કરેલ દબાણ લોકોને સ્વેચ્છાએ દૂર કરવા અનુરોધ આણંદ: શુક્રવારે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આણંદ જિલ્લામાં અને આણં?...
સરદાર પટેલ યુનિવર્સિટી ના ડિપાર્ટમેન્ટ ઓફ મટીરિયલ્સ સાયન્સ ખાતે”નેશનલ સાયન્સ ડે” નું સફળ આયોજન
સરદાર પટેલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ મટીરિયલ્સ સાયન્સ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ શુક્રવારના રોજ "એમ્પાવરિંગ ઇન્ડિયન યુથ ફોર ગ્લોબલ લીડરશીપ ઈન સાયન્સ એન્ડ ઇન?...
શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટી દ્વારા શપથ ગ્રહણ અને દીપ પ્રાગટ્ય સમારોહ
શ્રી ઓડ એજયુકેશન સોસાયટી,ઓડ સંચાલિત સ્વ.આર.પી.પટેલ નર્સિંગ કોલેજ અને પ્રમુખ સ્વામી સ્કૂલ ઓફ નર્સિંગ,ઓડની કોલેજમાં "Ford education society" દ્વારા તારીખ ૨૮ ના રોજ નર્સિંગ કૉલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ?...
પાટનગરની સુરક્ષાને લઈ બનાવી યોજનાઃ અમિત શાહે CM અને પોલીસને આપ્યો મોટો મેસેજ
રાજધાની દિલ્હીમાં કાયદા અને કાનૂનની કથળેલી સ્થિતિને લઈ ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં આજે મહત્ત્વની બેઠક મળી હતી, જેમાં દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા, રાજ્ય ગૃહમંત્રી આશીષ સૂદ, ?...
ફરીથી વિશ્વભરમાં વાગ્યો ડંકો, જાણો વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે ભારતે કઇ-કઇ સિદ્ધિઓ હાંસલ કરી
આજે 28 ફેબ્રુઆરી એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. આ દિવસે સર ચંદ્રશેખર વેંકટ રમણે 1928માં રમન અસરની શોધ કરી હતી. આ માટે તેમને 1930 માં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ દિવસ દર વર્ષે રાષ્ટ્રી?...
ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 57 શ્રમિકો બરફ નીચે દટાયા
ઉત્તરાખંડના ચમોલી બદ્રીનાથ હાઇવે પર કામ કરતા કામદારો બરફ નીચે દટાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં સતત બરફ પડી રહ્યો છે. હિમવર્ષા બાદ હાઇવે પર કામ કરી રહેલા 57 કામદારો બરફ નીચે દટાઈ ગયા હતા. જો?...
EPFO વ્યાજદરમાં કોઈ બદલાવ નહીં, ખાતામાં જમા પૈસા પર મળશે આટલા ટકા વ્યાજ
EPFO દ્વારા 2024-25 માટે 8.25% વ્યાજ દર જાળવી રાખવાનો નિર્ણય કર્મચારીઓ માટે એક સ્થિર અને લાભદાયી નિર્ણય સાબિત થઈ શકે છે. મુખ્ય મુદ્દા: 8.25% વ્યાજ દર નક્કી: 2023-24 માટે પણ 8.25% જ રાખવામાં આવ્યો હતો. નાણા મંત્ર?...
ગોલ્ડ કાર્ડ અમેરિકામાં કેરિયર બનાવવા માગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે લાભપ્રદ બની રહેવાનું છે
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે બોલાવેલી તેની પહેલી જ કેબિનેટ મીટીંગમાં કહ્યું હતું કે, ડોલર ૫૦ લાખની કિંમતના ગોલ્ડ કાર્ડ ખરીદનાર કંપનીઓ પછીથી યુએસ છોડી ચાલી જાય તે સંભવિત જ નથી. આથી અમેરિક?...
પ્લીઝ, મર્દો વિશે કોઇ તો વાત કરે…’, પત્નીથી પરેશાન IT કંપનીના મેનેજરે જીવન ટૂંકાવ્યું, રોતા-રોતા બનાવ્યો Video
ઉત્તર પ્રદેશના આગ્રામાં એક આઇટી કંપનીના મેનેજરે તેની પત્નીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી. તે વ્યક્તિએ ગળામાં ફાંસો બાંધીને વીડિયો બનાવ્યો હતો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છ?...