માત્ર 3 કલાકમાં જમ્મુથી શ્રીનગર, રેલવે વંદે ભારત સહિત ત્રણ નવી ટ્રેનો કરશે શરૂ, જાણો ટાઈમ ટેબલ અને રૂટ
રેલવેએ આગામી સપ્તાહમાં જમ્મુ અને શ્રીનગર વચ્ચે ટ્રેન સેવા શરૂ કરવાનો સંકેત આપ્યો છે. આ રૂટ પર એક વંદે ભારત એક્સપ્રેસ અને બે મેલ/એક્સપ્રેસ ટ્રેનો દોડાવાશે. રેલવેએ આ રૂટ પરની ટ્રેનોનું સમયપત્?...
સફળતા એ લક્ષ્ય નહિ માર્ગ છે, તેમ વિદ્યાર્થીઓને પાઠ આપતાં યુનુસભાઈ વીજળીવાળા
સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા આંબલા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં 'માતૃભાષા ગુજરાતી' વિષય પર શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ પૂર્ણાહુતિ પ્રસંગે જાણીતાં લેખક તબીબ યુનુસભાઈ વીજળીવાળાએ સફળતા એ લક્?...
આ મહિનાથી મુસાફરો માટે વંદે ભારત સ્લીપર ટ્રેન આવશે પાટા પર
સ્વદેશી ટેક્નોલોજીથી બનેલી સેમી-હાઈ સ્પીડ વંદે ભારત સ્લીપર ટ્રે ભારતીય રેલવે માટે એક મહત્વપૂર્ણ મકામ સ્થાપિત કર્યો છે. ગુરુવારે આ ટ્રેને પરીક્ષણ દરમિયાન મહત્તમ 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડ?...
તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદ માટે 32 જેટલા દાવેદારોએ ઉમેદવારી પત્ર ભર્યા
તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે પ્રમુખ પદ માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી મુખ્ય ચૂંટણી અધિકારી હેમાલી બોધાવાલા તથા સહાયક ચૂંટણી નિરક્ષક તરીકે સનમ પટેલ, અમિત પટેલ તથા ?...
આ વર્ષના મહાકુંભમાં હશે 6 રંગના E-Pass, જાણો કોને મળશે કયા કલરનો પાસ
પ્રયાગરાજના મહાકુંભમાં શ્રધ્ધાળુઓની સુવિધા, સારી વ્યવસ્થા સિવાય સુરક્ષા માટે છ રંગના ઇ પાસ આપી રહ્યા છે. પોલીસથી લઈને અખાડા અને VIP સુધી અલગ-અલગ રંગના ઇપાસ આપવામાં આવી રહ્યા છે. યુપીના મુખ્ય ?...
ભારતીયો માટે આ દેશે ચાલુ કર્યા ઓનલાઈન Visa સિસ્ટમ, જોબ માટે 1 અઠવાડિયાથી વધુ સમય લાગશે નહીં
જર્મનીએ તેનું કોન્સ્યુલર સર્વિસ પોર્ટલ શરૂ કર્યું છે, જેના દ્વારા લોકો હવે જર્મન વિઝા માટે ઓનલાઈન અરજી કરી શકશે. આ પગલું છેલ્લા બે વર્ષથી બનાવવામાં આવી રહ્યું છે અને હવે વિશ્વભરના જર્મન દૂત?...
ગામડાઓનો વિકાસ તો પહેલા પણ થઇ શકતો હતો….. , ગ્રામીણ ભારત મહોત્સવમાં આ શું બોલ્યા મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિક્સિત ભારત 2047ના લક્ષ્ય માટે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોને મજબૂત બનાવવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે ગ્રામીણ ભારતની જડબેસલાક વિકાસ યાત્રાને ઉત્તેજિત કરવા માટે ગ્રામ?...
મહાકુંભમાં જતી વખતે રાખો આ 6 સાવધાની, પ્રવાસ ટેન્શન ફ્રી રહેશે
મહાકુંભમાં આસ્થાપૂર્વક ડૂબકી મારવા અનેક લોકોએ તૈયારીઓ કરી લીધી છે. જો તમે કુંભમાં જવાનું વિચારી રહ્યા છો તો ત્યાં પહોંચ્યા પછી શું સાવચેતી રાખવી જોઈએ તે જાણવું જરૂરી છે. ચાલો તમને આ સાવચેતી?...
જળપુરુષ રાજેન્દ્રસિંહજી અને જળ શક્તિ પ્રધાન ચંદ્રકાંત પાટીલની જળ સાક્ષરતા ચર્ચા
રાષ્ટ્રીય કક્ષાએ નદી સંદર્ભે જળપુરુષ રાજેન્દ્રસિંહજી અને જળ શક્તિ પ્રધાન ચંદ્રકાંત પાટીલની જળ સાક્ષરતા ચર્ચા થઈ. સુરત ખાતે થયેલ મુલાકાતમાં જળ સંચય કાર્યકર્તાઓ જોડાયાં હતાં. સમગ્ર દેશમા?...
દિલ્હીમાં રાજકીય માહોલ ગરમ, 7-8 જાન્યુઆરીએ થઈ શકે છે વિધાનસભાની ચૂંટણી જાહેર
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો, આગામી મંગળવારે અથવા બુધવારે જાહેર થઈ શકે છે. આમ આદમી પાર્ટીએ, તેના તમામ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, તો કોંગ્રેસે પણ તેના ઉમેદવારોની બે યાદી જાહેર કરી છ?...