વડાપ્રધાન મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ચ મહિના દરમિયાન ગુજરાત પ્રવાસને લઈને રાજ્યમાં મોટી તૈયારીઓ ચાલી રહી છે. PM મોદી 2-3 માર્ચ અને 7-8 માર્ચ, 2025 દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે, જેમાં તેઓ સિંહ સંરક્ષણ, સરક...
1984ના શીખ રમખાણોમાં પિતા-પુત્રને જીવતા સળગાવવાના કેસમાં સજ્જન કુમારને આજીવન કેદની સજા
શીખ વિરોધી રમખાણો (1984) સંબંધિત દિલ્હીના સરસ્વતી વિહાર હિંસા કેસમાં દોષિત ઠરેલા કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. દિલ્હી પોલીસ અ...
જો અવકાશયાત્રીઓનો સ્પેસસુટ લીક થાય તો તેઓ કેટલો સમય જીવિત રહી શકે છે? આ રહ્યો જવાબ
અવકાશમાં જતા પહેલા અવકાશ એજન્સીઓ અવકાશયાત્રીઓની તમામ સલામતી અને જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. આમાં સૌથી મહત્વપૂર્ણ અવકાશયાત્રીઓની અવકાશ ચુટ છે, જેનો ઉપયોગ અવકાશયાત્રીઓ અવકાશમાં ચાલતી વખત?...
અમેરિકામાં ભણવું છે? તો એડમિશન લેતા પહેલા ભારતીયો સમજી લેજો F-1 અને M-1 વિઝા વચ્ચેનું અંતર
ગુજરાત સહિત દેશભરમાંથી અનેક ભારતીયો અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા છે. એક આંકડા મુજબ 3 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા છે અને અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા દ?...
દિલ્હીના વિધાનસભા સત્રમાં બબાલ: આતિશી સહિત AAPના 13 ધારાસભ્યોને કરાયા સસ્પેન્ડ
દિલ્હી વિધાનસભા સત્ર દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિપક્ષના નેતા અને AAP ધારાસભ્ય આતિશીને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે AAPના 11 વધુ ધારાસભ્યોને પણ ગૃહમાંથી હાંકી કાઢવ?...
મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
દેશભરમાં શિવભક્તો માટે સૌથી મોટો તહેવાર આવતીકાલે છે, શિવરાત્રિ પર્વને લઇને હિન્દુ ધર્મમાં અનેક પ્રકારની પૂજા અને અર્ચનાનું મહત્વ સમજાવવામાં આવ્યુ છે. ગુજરાતમાં આ પર્વને વધુ ઉત્સાહભેર ઉજવ...
મહાશિવરાત્રી પર મહાકુંભમાં ઉમટશે માનવ મહેરામણ, જાહેર કરવામાં આવી એડવાઇઝરી
મહાકુંભમાં અત્યાર સુધીમાં 60 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. મહાકુંભમાં આવતીકાલે શિવરાત્રીના દિવસે છેલ્લું શાહી સ્નાન થશે. જેને લઈ મેળા વિસ્તારને આજથી પ્રતિબંધિત ઝોન...
30 એપ્રિલથી શરૂ થશે ચારધામ યાત્રા, ક્યારે રજીસ્ટ્રેશન કરાવવું? ખાસ વાતો જાણો
ઉત્તરાખંડમાં ચારધામ બદ્રીનાથ , કેદારનાથ , ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા આ વર્ષે 30 એપ્રિલથી શરૂ થઈ રહી છે. ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન પણ 11 માર્ચથી શરૂ થશે. આ વખતે પ્રવાસ નોંધણી પ્રક્ર?...
યુક્રેન યુદ્ધ મામલે UNમાં અમેરિકા અને રશિયા એક પક્ષમાં દેખાયા
યુક્રેન યુદ્ધના ત્રણ વર્ષ પૂર્ણ થયા છે, અને આ વખતે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં અમેરિકાને એક મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાએ યુક્રેનના સમર્થનમાં રશિયા વિરુદ્ધ લાવવામાં આવેલા એક ઠરાવને પ?...
નડિયાદ તાલુકા અને મહેમદાવાદ તાલુકાની વિવિધ શાળાઓ ખાતે કિશોરીઓ માટે સેનિટેશન યુનિટનું ઉદ્ધાટન
ટ્રેસ્ના ફાઉન્ડેશન, અમદાવાદ દ્રારા મહેમદાવાદ તાલુકા અને નડિયાદ તાલુકાની વિવિધ શાળાઓ ખાતે પ્રૉજેક્ટ "ગરિમા” હેઠળ કિશોરીઓ માટે સેનિટેશન યુનિટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. અમદાવાદ સ્થિત ટ્?...