પીએમ મોદીએ શોમેન Raj Kapoorને જન્મ જયંતિ પર આપી શ્રદ્ધાંજલિ
ભારતીય સિનેમાના શોમેન તરીકે પ્રખ્યાત અભિનેતા રાજ કપૂરની(Raj Kapoor)આજે 14 ડિસેમ્બરના રોજ 100મી જન્મજયંતિ છે.આજે તેમની જન્મજયંતિ પર બધા તેમને યાદ કરી રહ્યા છે. દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ પણ ત?...
મુંબઇ- અમદાવાદ બાદ આ સાત રૂટ પર Bullet Train દોડાવવાનું રેલવેનું આયોજન, જાણો વિગતે
દેશમાં મુંબઇ-અમદાવાદ વચ્ચે શરૂ થનારી પ્રથમ બુલેટ ટ્રેનનું( Bullet Train)કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જાપાનના સહયોગથી મુંબઈ-અમદાવાદ વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેનનું કામ અંતિમ તબક્કામાં છે. ભારતીય રેલવે?...
બનાસકાંઠા પાલનપુર ખાતે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને ભુલકા મેળા 2024 નું આયોજન કરાયું
મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગાંધીનગરના નેજા હેઠળ આઇ.સી.ડી.એસ શાખા જિલ્લા પંચાયત બનાસકાંઠા દ્વારા નગરપાલિકા હોલ,પાલનપુર ખાતે ભુલકા મેળા ૨૦૨૪નું આયોજન ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાન?...
બનાસકાંઠા જિલ્લાના દિયોદરના વખા ખાતે 55 મો જી.વી.વાઘેલા કોલેજ કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાના ૫૫માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો શુભારંભ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયો હતો
બનાસકાંઠા જિલ્લાના દિયોદરના વખા સ્થિત જી.વી.વાઘેલા કોલેજ કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાના ૫૫માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો શુભારંભ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયો હતો. તા.૧૩ થી ૧૫...
નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને શુભ લાભ તોરણના શણગાર કરવામાં આવ્યા
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ નડિયાદ ખાતે દાદાને શુભ લાભ ના તોરણના શણગાર કરવામાં આવ્યા સાથે સાથે ઠંડી વધુ પડી રહી છે ત્યારે દાદાને ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા. સવારે 6:30 કલાકે...
‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ બિલ સોમવારે લોકસભામાં રજૂ થઈ શકે છે, સરકારે સાંસદોને મોકલ્યો ડ્રાફ્ટ
કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે દેશમાં એક સાથે ચૂંટણી એટલે કે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ માટેના બિલને મંજૂરી આપી દીધી છે. તેમજ હવે સરકાર લોકસભામાં આને લગતા બે બિલ રજૂ કરવા જઈ રહી છે. સરકારે આ બિલનો ડ...
ઓલપાડમાં મહાદેવનું સ્વયંભુ પ્રગટ શિવલિંગ, મંદિરમાં ત્રિલિંગ સ્વરૂપે બિરાજમાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ
ઓલપાડ તાલુકાના તેનાગામે સ્તેનેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે. મહાદેવજીનું સ્વયંભુ પ્રગટ શિવલિંગ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એમ ત્રિલિંગ સ્વરૂપે બિરાજમાન છે. ઓલપાડ તાલુકાના દરિયા કિનારે આવેલા તે...
અહીં જાતિ-જાતિના ભેદો અદૃશ્ય થાય છે, સમુદાયો વચ્ચેનો સંઘર્ષ ભુંસાઇ જાય છે, પ્રયાગરાજમાં બોલ્યા PM Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ પહોંચી ગંગા પૂજન કરીને મહાકુંભનું વિધિવત ઉદ્ઘાટન કર્યુ.. આ પ્રસંગે તેમણે રૂ. 5500 કરોડના મહાકુંભની 167 વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન પણ કર્યું . ડિજિટલ મહા કુંભને પ?...
ISRO ને મળી મોટી સફળતા, હવે અંતરિક્ષમાં માનવ મોકલવાનું ભારત માટે બનશે સરળ
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ભારતમાંથી અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવા માટે લાંબા સમયથી કામ કરી રહ્યું છે. તાજેતરમાં, સરકારે આ માટે મિશન 2040 પણ તૈયાર કર્યું છે, જ્યારે ગગનયાનની મદદથી...
ગુજરાત સહીત 17 રાજ્યમાં રોકેટની ઝડપે થઈ રહ્યો છે વિકાસ, GSDP માં નોંધપાત્ર વૃદ્ધિ
બીજા ક્વાર્ટરમાં દેશનો GDP ભલે ઘટીને 5.4 ટકા પર આવી ગયો હોય, પરંતુ કોવિડ રોગચાળા પછી, ગુજરાત સહીત દેશના 17 રાજ્યોએ 9 ટકાનો વિકાસ દર હાંસલ કર્યો છે. PHD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અહેવાલ મુજબ, 25 ?...