નડિયાદ: પીજ ભાગોળની ઓરડીમાંથી વિદેશી દારૂ બીયરની ૬૦૦ બોટલો સાથે બે શખ્સો ઝડપાયા
ખેડા જિલ્લામાં નડિયાદ શહેરના સ્ટેટ મોનીટરીંગ સેલે પીજ ભાગોળ વિસ્તારમાં છાપો મારી વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટે...
વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં વસતા આપણા હિન્દુ ભાઈયો/બહેનો પર ઈસ્લામિક કટ્ટરપંથીયો દ્વારા અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે
હિન્દુ સમાજને યોજનાપૂર્વક નિશાન બનાવાઈ રહ્યા છે અને બાંગ્લાદેશ સરકાર મુકપ્રેક્ષક બની તેને સમર્થન આપી રહી છે. તાજેતરમાં બાંગ્લાદેશની સરકાર દ્વારા ખોટી રીતે ઈસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ?...
ISROનો ફરી આકાશમાં જય જયકાર! પ્રોબા 03 મિશન સફળતાપૂર્વક લોન્ચ, જાણો ખાસિયત
ISROએ 4 ડિસેમ્બર 2024 ના રોજ PROBA-3 ના પ્રક્ષેપણને મુલતવી રાખ્યા પછી તેને આજે એટલે કે 5 ડિસેમ્બર 2024 ના રોજ સાંજે 4:04 વાગ્યે લોન્ચ કર્યું. શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ 1 પરથી PSLV-XL રોકેટ દ્...
પાટણ માં હિન્દુ હિત રક્ષા સમિતિ ધ્વારા બાંગ્લાદેશ વિરૂદ્ધ બાઈક રેલી યોજાઇ
આજરોજ હિન્દુ હિત રક્ષા સમિતિ પાટણ દ્વારા બાંગ્લાદેશ માં હિન્દુઓ પર થઈ રહેલા અવિરત હુમલાઓ, સંતો તથા હિંદુ લઘુમતીઓ પર થતા અત્યાચારો,માલ મિલકતોને થઈ રહેલું નુકસાન, મંદિરો સળગાવી દેવાની ઘટનાઓ ?...
દરિયાઈ સુરક્ષા માટે નૌકાદળને મળ્યું દૃષ્ટિ-10 ડ્રોન, અદાણી ડિફેન્સે ઓછા સમયમાં બનાવવાનો સર્જ્યો રેકોર્ડ
શરૂઆતમાં પ્રથમ ‘દ્રષ્ટિ-10’ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યા બાદ ગુજરાતના પોરબંદરમાં નૌકાદળની નૌકાદળની કામગીરીમાં બીજા માનવરહિત એરિયલ વ્હીકલ (યુએવી)ને સામેલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં ?...
બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત ખેડા જિલ્લામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો
બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત ખેડા જિલ્લાની નગર પ્રાથમિક શાળા નં.૨૪, નડિયાદ ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ, નડિયાદ દ્વારા...
મહુધા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી SOG ખેડા-નડીયાદ
પોલીસ અધિક્ષક, રાજેશ ગઢીયા ખેડા-નડીયાદ નાઓએ જિલ્લામાં ના.ફ આરોપી પકડી પાડવા અંગેની ડ્રાઇવ હોય તેમજ મિલ્કત સંબંધી ગુના બનતા અટકવા અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શ?...
અભ્યાસનો હેતુ સમાજ માટે કશુંક સારું કરી બતાવવાનો રાખશો તો સફળ થશો – હસમુખભાઈ પટેલ
શિશુવિહાર સંસ્થા ભાવનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાનાં ઉમેદવારો માટે યોજાયેલ વાર્તાલાપમાં ગુજરાત જાહેર સેવા આયોગ અધ્યક્ષ હસમુખભાઈ પટેલનું માર્ગદર્શન મળ્યું હતું અને તેઓએ અભ્યાસનો હેતુ માત...
ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે પોતાની વડીલોપારાજિત ખેતરમાં ખોટી રીતે માલિકના નામ કાઢીને બીજાના નામ ઉમેરવાના આક્ષેપ સાથે તળપદા સમાજનો પરિવાર ન્યાય માટે ભૂખ હડતાળ પર બેઠો
આજરોજ ઉમરેઠ મામલતદાર કચેરીએ તળપદા સમાજનું ધાડું ઉમટી પડતાં નગરમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો. ઉમરેઠમાં રહેતા રાવજીભાઈ કનુભાઈ વાઘરી પોતાના પરિવાર સાથે ઉમરેઠ મામલતદાર કચેરીમાં આવી પહો...
બાંગ્લાદેશમાં હિન્દુ ભાઈઓ પર થયેલા અત્યાચાર અને માનવાધિકાર ભંગ નાં વિરોધમાં હિન્દુ સમાજ દ્વારા મૈન રેલી કાઢી કલેકટર ને આવેદન પત્ર આપ્યું
તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ અને અન્ય અલ્પસંખ્યક નાગરીકો સાથે અમાનવીય અત્યાચાર , હત્યા અને આગચાપી જેવા બનાવો , મહિલાઓ સાથે પણ દુર્વ્યવહાર વિગેરે ઘટનાઓ પ્રકશમાં આવેલ છે જેને લઈને ભા?...