BZ ગ્રુપના કૌભાંડ પર તટષ્ટ અને ત્વરિત તાપસ આવશ્યક, ABVP ના કોઈ પણ વર્તમાન કાર્યકર્તા BZ ગ્રુપ સાથે સંકળાયેલ હોઈ તે વાત તદ્દન પાયાવિહોણી
અ.ભા.વિ.પ ના પ્રદેશ મંત્રી શ્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે, "હાલમાં ગુજરાતમા BZ ગ્રુપ દ્વારા અધધ રકમ ના કૌભાંડના અહેવાલો સામે આવી રહ્યા છે, જેની કડક અને તટસ્થ તપાસ થવી અતિઆવશ્યક છે. BZ ગ્રુપના કૌભાંડમ?...
માહિતી નિયામક કે.એલ. બચાણીએ નડિયાદ માહિતી કચેરીની આકસ્મિક મુલાકાત લીધી
માહિતી નિયામક કે.એલ. બચાણીએ નડિયાદ માહિતી કચેરીની આકસ્મિક મુલાકાત લઈ કચેરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. માહિતી નિયામકએ તમામ સ્ટાફ સાથે સંવાદ કરી માહિતી ખાતાની સંપાદકીય અને વહીવટી કામ?...
વાહનચાલકો સાવધાન હવે શહેરમાં ત્રીજી આંખ એટલે કે “નેત્રમ” કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર રાખશે નજર
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતંગત કુલ-૩૪ જીલ્લા મુખ્ય મથકો, ૦૬ પ્રસીધ્ધ યાત્રાધામો અને Statue of Unity કેવડીયા મળી કુલ-૪૧ શહેરો ખાતે CCTV Camera આધારિત Surveillance & Integrated Traffic Management Systemની સ્?...
‘LAC પર સ્થિતિ સામાન્ય છે’, ભારત-ચીન સંબંધ પર સંસદમાં વિદેશમંત્રીએ આપ્યું નિવેદન
વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત-ચીન સરહદી વિસ્તારોમાં તાજેતરના ઘટનાક્રમ વિશે લોકસભાને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ચીનના આક્રમક વલણને કારણે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સૌહાર્દ ભંગ થઇ ગયુ?...
બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે થઇ રહેલા અમાનુષી અત્યાચારોના વિરુદ્ધમાં આવતીકાલે ગાંધીનગર ખાતે જાહેર ધરણા-આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાશે
ખૂબ લાંબા સમયથી બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ ભાઈ-બહેનો અને બાળકો પર સતત અમાનુષી અત્યાચારોની સાથે તેમની માલ-મિલકતની પણ ખૂબ મોટું નુકસાન કરવામાં આવી રહ્યું છે. આ અત્યાચારોનો સખત વિરોધ કરવા સના...
બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળા પીપલગ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
જિલ્લા બાળ સુરક્ષા એકમ, નડિયાદ, દ્વારા પ્રાથમિક શાળા, પી૫લગ, નડિયાદ ખાતે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ અંતર્ગત બાળલગ્ન અધિનિયમની કાયદાકીય જોગવાઈઓ, ...
વ્યસન કરનારને લાગશે 440 વૉલ્ટનો ઝટકો, વધુ પડતો GST ઝીંકાશે, 148 વસ્તુઓ લિસ્ટમાં
જીએસટી પર મંત્રિસમૂહ એ ર્બોરેટેડ પીણાં, સિગારેટ, તમાકુ અને સંબંધિત હાનિકારક ઉત્પાદનો પરના વર્તમાન કર દરમાં વધારો કરવાનો નિર્ણય કર્યો. મંત્રીઓનો સમૂહ કુલ 148 વસ્તુઓ પર ટેક્સ દરોમાં ફેરફારની દ...
ત્રિવેણી સંગમ પ્રયાગરાજ મહાકુંભમેળામાં દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ
આગામી માસે યોજાનાર ત્રિવેણી સંગમ પ્રયાગરાજ મહાકુંભમેળામાં દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ મળનાર છે. મહંત ગરીબરામબાપા અને નાની ખોડિયાર સેવક પરિવાર દ્વારા આયોજન થઈ રહ્યું છે. અખિલ ભારતીય ?...
ભાજપમાં એક એક કાર્યકર્તાની ભૂમિકા સાથે સંગઠનની ચાલતી લોકતાંત્રિક પ્રક્રિયા
ભાજપમાં એક એક કાર્યકર્તાની ભૂમિકા સાથે સંગઠનની ચાલતી લોકતાંત્રિક પ્રક્રિયા અંતર્ગત ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા સંગઠન કાર્યશાળા યોજાઈ ગઈ. ભારતીય જનતા પક્ષ દ્વારા તબક્કાવાર સંગઠન પ્રક્રિય...
ગગનયાન મિશન ક્યારે થશે લોન્ચ? ISRO ચીફે સમયનું કર્યું એલાન, ચંદ્રયાન 4 પર આપ્યું મોટું અપડેટ
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારીને ઇતિહાસ રચ્યો હતો. આવું કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ છે. સાથે જ ભારત ચંદ્ર પર માનવરહિત અવકાશયાન લેન્ડ કરના?...