PM મોદી અને UAE પ્રમુખ વચ્ચે મહત્વપૂર્ણ વાતચીત : આતંકવાદ અને હોર્મુઝ સ્ટ્રેટ સુરક્ષા પર વ્યૂહાત્મક ચર્ચા
નરેન્દ્ર મોદીએ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન સાથે ટેલિફોનિક વાતચીત કરીને વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષાના મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. આ ચર્ચા એવા સમયે થઈ છે જ્યારે વિશ્વમાં ...
મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભીષણ આગ કાંડ : EV ચાર્જિંગ પોઈન્ટ વિસ્ફોટથી 7નાં મોત, ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી વિનાશ વધ્યો
ઇન્દોરમાં બુધવારે વહેલી સવારે એક ભીષણ આગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. બ્રિજેશ્વરી એનેક્સ વિસ્તારમાં આવેલી એક બહુમાળી રહેણાંક ઇમારતમાં લાગેલી આગમાં સાત લોકોનાં કર?...
અમદાવાદના સરખેજમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, 3 લોકો ઈજાગ્રસ્ત
અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગઈકાલે રાત્રે જૂની અદાવતને કારણે ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે ગંભીર હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત ...
ગુજરાત વિધાનસભા સંકુલમાં બોમ્બની ધમકીથી હાઈ એલર્ટ, અમદાવાદની શાળાઓને પણ નિશાન
ગાંધીનગર ખાતે આવેલા ગુજરાત વિધાનસભા સંકુલમાં આજે બોમ્બની ધમકી મળતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. એક અનામી ઇમેઇલ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે વિધાનસભા સહિત રાજ્યના અનેક મહત્વપૂર્ણ સ્?...
મોરબી : વૈશ્વિક સ્તરે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિની ગંભીર અસર હવે મોરબીના સિરામિક ઉદ્યોગ પર મળી જોવા
વૈશ્વિક રાજકીય તણાવ અને ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે સર્જાયેલી યુદ્ધ પરિસ્થિતિના સારોસરા અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ગેસ પુરવઠાની અણિશ્ચિતતા અને ખર્ચમાં વધારો થવા સા?...
વિશ્વના પ્રથમ ‘શ્રી રામ યંત્ર’ની અયોધ્યામાં કરાશે સ્થાપના, જાણો શ્રી રામ યંત્રનું મહત્વ
અયોધ્યાના પવિત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિરના ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે મંદિરના ત્રીજા માળે વિશ્વનો સૌપ્રથમ 'શ્રી રામ યંત્ર' સ્થાપ?...
દિલ્હી હાઇકોર્ટનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આદેશ : ‘કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરીની પુત્રીને એપસ્ટીન સાથે જોડતી તમામ ખોટી પોસ્ટ્સ 24 કલાકમાં હટાવો’
દિલ્હી હાઇકોર્ટે તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરીની પુત્રી હિમાયની પુરી વિરુદ્ધ ફેલાતી ખોટી અને બદનામ કરનાર સામગ્રી હટાવવા સૂચના આપી છે. કોર્ટે સ?...
ઇઝરાયેલી હુમલામાં ઈરાની બસીજ ફોર્સના કમાન્ડર ગુલામરેઝા સુલેમાનીનું મોત
ઈરાનના બસીજ સૈન્યના કુખ્યાત કમાન્ડર જનરલ ગુલામરેઝા સુલેમાનીના મોતના સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયેલ સંરક્ષણ દળ (IDF) એ દાવો કર્યો છે કે તેમના હમલામાં સુલેમાની માર્યો ગયો છે. આ હુમલામાં ઈરાનની સર...
દક્ષિણ ગુજરાતના ટુરિઝમને મજબૂત બનાવતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રૂ. 1185 કરોડની માર્ગ યોજના
ગુજરાતમાં વીકએન્ડ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે દક્ષિણ પ્રદેશના પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોને અપગ્રેડ કરવા માટે વિશાળ પગલાં લીધાં છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ...
ગિરમાં ઉનાળાની ગરમીમાં સિંહો માટે ખાસ વ્યવસ્થા, 250 પાણીના પોઈન્ટ બનાવ્યા
ગુજરાતમાં ઉનાળાની ઋતુ શરૂ થતા જ કાળઝાળ ગરમીનો પ્રભાવ વધ્યો છે, ત્યારે ગીર જંગલ વિસ્તારમાં વન્યજીવોના સંરક્ષણ માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા સિંહો સહિ...