સંરક્ષણ ક્ષેત્રે ભારતની સૌથી મોટી ડીલ, 156 ‘પ્રચંડ’ હેલિકોપ્ટર ખરીદશે, જાણો ખાસિયતો
કેન્દ્ર સરકારે ભારતીય સેનાને મજબૂત કરવા માટે સંરક્ષણ ક્ષેત્રની સૌથી મોટી ડીલ કરી છે. ભારતે 156 સ્વદેશી લાઈટ કોમ્બાટ હેલિકોપ્ટલ (LCH) પ્રચંડ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે. વાસ્તવમાં આજે કેબિને?...
અહીં બિરાજે ગંગેશ્વર મહાદેવ, કહેવાય દક્ષિણ ગુજરાતનું મોક્ષધામ, મીનળદેવી સાથે જોડાયેલો છે ઈતિહાસ
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા કછોલી ગામે ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે. પૂર્વાભિમુખ મંદિરે ગંગાનું ઝરણું અને સામે અંબિકા નદી વહે છે. અહીં દર્શને આવતા શ્રદ્ધાળુઓ ચારધામના દર્...
ગરમીમાં પણ ફાટેલી એડી કરે છે પરેશાન? આ ઘરેલું ઉપાયોથી મેળવો રાહત
ઉનાળાની ઋતુ આવતાની સાથે જ આપણી ત્વચાને ખાસ કાળજીની જરૂર પડે છે. આ ઋતુમાં, મોટાભાગના લોકો પોતાના ચહેરા અને હાથની સંભાળ પર ધ્યાન આપે છે, પરંતુ ઘણીવાર પગની સંભાળને અવગણે છે. પરિણામે એડી ફાટી જાય ?...
કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 3 આતંકીઓ ઠાર અને 3 સૈનિકો શહીદ
જમ્મુ ક્ષેત્રના કઠુઆ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી આતંકવાદીઓ સામે એક મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. ગુરુવારે રાજબાગના ઘાટી જુથાના વિસ્તારમાં જાખોલ ગામ નજીક સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્ક?...
શ્રી કે. જી. પટેલ બી.એડ્. કૉલેજમાં શુભેચ્છા દિક્ષાંત સમારોહનું આયોજન
શ્રી ઓડ ઍજ્યુકેશન સોસાયટી, ઓડ સંચાલિત શ્રી કે. જી.પટેલ કોલેજ ઓફ ઍજ્યુકેશન,ઓડમાં તા.૨૭/૦૩/૨૦૨૫ ને ગુરુવારનાં રોજ આચાર્ય ડૉ.જયેશ સાર્નિયાના માર્ગદર્શન હેઠળ ૧૯માં ‘દિક્ષાંત સમારોહ’નું આયોજન ક?...
ઘૂસણખોરોની હવે ખેર નહીં, લોકસભામાં ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ પાસ, જાણો શું છે તેની વિશેષતા
લોકસભામાં ઇમિગ્રેશન અને ફોરેનર્સ એક્ટ 2025 પસાર થઈ ગયો છે. આ નવા કાયદાનો હેતુ ભારતમાં વિદેશીઓના પ્રવેશ, રોકાણ અને પ્રસ્થાનને નિયંત્રિત કરવાનો છે. બિલ પર ચર્ચા દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિ?...
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં નડિયાદ કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. જેમાં વીજ લાઈન, ગેરકાયદેસર દબાણ, ધ્વનિ પ્રદૂષણ, જમીન સંપાદન વળતર અને જમીન કબજો નામ દ...
ગુજરાત STEM ક્વિઝ ૩.૦ ઈનામ વિતરણ કાર્યક્રમ આંબેડકર હોલ પીજ રોડ નડિયાદ ખાતે યોજાયો
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની મુખ્ય ઉપસ્થિતિમાં આંબેડકર હોલ પીજ રોડ નડિયાદ ખાતે ગુજરાત STEM ક્વિઝ ૩.૦ ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. ડો. કલામ, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખેડા તથા જિલ્લા શિક્ષ...
રાજા વિક્રમાદિત્યની વિનંતીથી બાકરોલ પધાર્યા મા હરસિદ્ધિ, પૌરાણિક મંદિરનો છે રોચક ઈતિહાસ
કાલોલ તાલુકાના બાકરોલ ગામ નજીક હરસિદ્ધિ માતાજીનું મંદિર આવેલું છે. માતાજીનું પૌરાણિક મંદિર આસ્થાનું કેન્દ્ર છે. વર્ષોથી સાક્ષાત બિરાજમાન છે મા હરસિદ્ધિ. રાજા વિક્રમાદિત્યની વિનંતિથી માત?...
બાબા બર્ફાનીના ભક્તો માટે મહત્વના સમાચાર, અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ
અમરનાથ યાત્રા હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર યાત્રા છે. તેનું ઘણું મહત્વ છે. અમરનાથ યાત્રા વર્ષમાં ફક્ત થોડા મહિના માટે જ થાય છે. પવિત્ર અમરનાથ યાત્રા બે મહિના સુધી ચાલે છે. જો આપણે ગયા વર્ષની વા?...