ચારધામ યાત્રા કરવા જતાં પહેલા જાણો સરકારની ગાઇડલાઇન, આ તારીખે શરુ થશે ઓનલાઇન રજિસ્ટ્રેશન
ચારધામ યાત્રા કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે સરકારે એડવાઇઝરી બહાર પાડી છે. આ વર્ષે ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરુ થઈ રહી છે. અને તેના માટે યાત્રાની પૂર્વ તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. ઉત્તરા...
ચોટીલા માતાજીના દર્શને જતા માઈ ભક્તો ખાસ વાંચી લેજો, આરતીનાં સમયમાં રહેશે ફેરફાર
ચૈત્રી નવરાત્રીને ધ્યાનમાં રાખીને ચોટીલા ડુંગર પર માતાજીના મંદિરે આરતીનો સમય બદલાયો છે.. જેના પર નજર કરીએ તો પગથિયાનો દ્વાર ખુલવાનો સમય સવારે 5 વાગ્યાનો રહેશે. સવારની આરતીનો સમય સાડા પાંચ વા...
સંરક્ષણ ક્ષેત્રે ભારતની સૌથી મોટી ડીલ, 156 ‘પ્રચંડ’ હેલિકોપ્ટર ખરીદશે, જાણો ખાસિયતો
કેન્દ્ર સરકારે ભારતીય સેનાને મજબૂત કરવા માટે સંરક્ષણ ક્ષેત્રની સૌથી મોટી ડીલ કરી છે. ભારતે 156 સ્વદેશી લાઈટ કોમ્બાટ હેલિકોપ્ટલ (LCH) પ્રચંડ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે. વાસ્તવમાં આજે કેબિને?...
અહીં બિરાજે ગંગેશ્વર મહાદેવ, કહેવાય દક્ષિણ ગુજરાતનું મોક્ષધામ, મીનળદેવી સાથે જોડાયેલો છે ઈતિહાસ
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા કછોલી ગામે ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે. પૂર્વાભિમુખ મંદિરે ગંગાનું ઝરણું અને સામે અંબિકા નદી વહે છે. અહીં દર્શને આવતા શ્રદ્ધાળુઓ ચારધામના દર્...
ગરમીમાં પણ ફાટેલી એડી કરે છે પરેશાન? આ ઘરેલું ઉપાયોથી મેળવો રાહત
ઉનાળાની ઋતુ આવતાની સાથે જ આપણી ત્વચાને ખાસ કાળજીની જરૂર પડે છે. આ ઋતુમાં, મોટાભાગના લોકો પોતાના ચહેરા અને હાથની સંભાળ પર ધ્યાન આપે છે, પરંતુ ઘણીવાર પગની સંભાળને અવગણે છે. પરિણામે એડી ફાટી જાય ?...
કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 3 આતંકીઓ ઠાર અને 3 સૈનિકો શહીદ
જમ્મુ ક્ષેત્રના કઠુઆ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી આતંકવાદીઓ સામે એક મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. ગુરુવારે રાજબાગના ઘાટી જુથાના વિસ્તારમાં જાખોલ ગામ નજીક સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્ક?...
શ્રી કે. જી. પટેલ બી.એડ્. કૉલેજમાં શુભેચ્છા દિક્ષાંત સમારોહનું આયોજન
શ્રી ઓડ ઍજ્યુકેશન સોસાયટી, ઓડ સંચાલિત શ્રી કે. જી.પટેલ કોલેજ ઓફ ઍજ્યુકેશન,ઓડમાં તા.૨૭/૦૩/૨૦૨૫ ને ગુરુવારનાં રોજ આચાર્ય ડૉ.જયેશ સાર્નિયાના માર્ગદર્શન હેઠળ ૧૯માં ‘દિક્ષાંત સમારોહ’નું આયોજન ક?...
ઘૂસણખોરોની હવે ખેર નહીં, લોકસભામાં ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ પાસ, જાણો શું છે તેની વિશેષતા
લોકસભામાં ઇમિગ્રેશન અને ફોરેનર્સ એક્ટ 2025 પસાર થઈ ગયો છે. આ નવા કાયદાનો હેતુ ભારતમાં વિદેશીઓના પ્રવેશ, રોકાણ અને પ્રસ્થાનને નિયંત્રિત કરવાનો છે. બિલ પર ચર્ચા દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિ?...
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં નડિયાદ કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. જેમાં વીજ લાઈન, ગેરકાયદેસર દબાણ, ધ્વનિ પ્રદૂષણ, જમીન સંપાદન વળતર અને જમીન કબજો નામ દ...
ગુજરાત STEM ક્વિઝ ૩.૦ ઈનામ વિતરણ કાર્યક્રમ આંબેડકર હોલ પીજ રોડ નડિયાદ ખાતે યોજાયો
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની મુખ્ય ઉપસ્થિતિમાં આંબેડકર હોલ પીજ રોડ નડિયાદ ખાતે ગુજરાત STEM ક્વિઝ ૩.૦ ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. ડો. કલામ, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખેડા તથા જિલ્લા શિક્ષ...