બીલીમોરામાં બિરાજે છે સોમનાથ મહાદેવ, સ્વયંભૂ પ્રગટ્યું હતું શિવલિંગ, સ્વપ્નમાં આવ્યાની લોકવાયકા
બીલીમોરામાં આવેલુ દક્ષિણ ગુજરાતનુ સુપ્રસિદ્ધ યાત્રાધામ, પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિર લોકોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથના દર્શનાર્થે વિદેશ અને ભા...
મામૂલી વધારા સાથે લીલા નિશાન પર ખુલ્યું શેર બજાર, જાણો સેન્સેક્સ અને નિફ્ટીના હાલ
કારોબારી સપ્તાહના બીજા દિવસે મંગળવારે ભારતીય શેરબજારમાં મામૂલી વધારા સાથે ટ્રેડિંગની શરૂઆત થઈ. મંગળવારે, BSE સેન્સેક્સ 319.89 પોઈન્ટના વધારા સાથે 79,728.39 પોઈન્ટ પર ખુલ્યો. બીજી તરફ, NSEનો નિફ્ટી 50 પણ 59.85...
BCCIએ ટીમ ઈન્ડિયાના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી, શ્રેયસ અને ઈશાન સહિત 34 ખેલાડીઓનું નસીબ ચમક્યું
બીસીસીઆઈએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. નવા કોન્ટ્રાક્ટમાં કુલ 34 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. મોટી વાત તો એ છે કે,ઈશાન કિશન અને શ્રેયસ અય્યરની પણ આ કોન્ટ્રાક્ટમાં વાપસી થઈ છે. તો અન્ય ...
ભારતીય પ્રવાસીઓ માટે શેંગેન વિઝા પ્રક્રિયા સરળ બની
જો તમે જર્મનીની સુંદરતા અને ઇતિહાસ માણવા ઇચ્છતા હોવ, તો તમારા માટે આ યોગ્ય સમય છે. તાજેતરના અપડેટ મુજબ, જર્મનીના પ્રવાસન ક્ષેત્રમાં ભારતીય પ્રવાસીઓના કારણે નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ખાસ કરીને ...
મા નર્મદાની પવિત્ર પરિક્રમામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સહભાગિતા: ગુજરાતનું ગૌરવ
નર્મદા જિલ્લામાં 29 માર્ચથી 27 એપ્રિલ 2025 સુધી ચાલતી મા નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમામાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શ્રદ્ધાભરી સહભાગિતા કરી રાજ્યનું ગૌરવ વધાર્યું. મા ?...
રાજ્યમાં સંભવિત તા.૧૦ થી ૧૩, મે દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી યોજાશે
અન્ય વિશેષતાઓ:- • ગુજરાતમાં સૌપ્રથમ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી • વસ્તી ગણતરી સાથે સિંહની હિલચાલની દિશા, લિંગ, ઉંમર, ઓળખ ચિન્હો, જી.પી.એસ. લોકેશન, ગૃપ કંપોઝીશન વગેરે વિગતો નોંધવામાં આવશ...
નોકરીમાં સમાનતા, ધાર્મિક સ્વતંત્રતા, દરેક ભારતીયને ખબર હોવી જોઇએ બંધારણના આ 15 મહત્વના આર્ટિકલ્સ
ભારત જેવા વિશાળ અને વૈવિધ્યસભર દેશમાં બંધારણ ફક્ત એક કાનૂની ડોક્યુમેન્ટ જ નથી પરંતુ આપણા લોકશાહીનો આત્મા છે. એક રંગીન, જીવંત અસ્તિત્વ જે સમાનતા, ન્યાય અને સ્વતંત્રતાની ભાવનાનું રક્ષણ કરે છ?...
એક મંદિર, એક કૂવો, એક સ્મશાન: મોહન ભાગવતની જાતિગત મતભેદો સમાપ્ત કરવા અપીલ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે હિન્દુ ધર્મમાં જાતિના ભેદભાવનો અંત લાવવા માટે 'એક મંદિર, એક કૂવો અને એક સ્મશાન'નો મંત્ર આપ્યો છે. મોહન ભાગવતે આદર્શો અપનાવીને સામાજિક સમરસતા માટે પ?...
ભાવનગર ના યશવંતરાય નાટ્ય ગૃહમાં EPS 95 પેન્શન રાષ્ટ્રીય સંઘર્ષ સ્મિતાના અધ્યક્ષ કમાન્ડર અશોક રાવતે સરકાર સામે લડત આપતા , પેન્શનરો ને સંબોધન કર્યું
ભાવનગરના યશવંતરાયના નાટ્ય ગૃહ ખાતે સમગ્ર રાજ્યમાંથી EPS 95 સાથે જોડાયેલા ૧૨૦૦ થી વધુ પેન્શનરો રાષ્ટ્રીય અધ્યક્ષ કમાન્ડર અશોક રાવતને સાંભળવા આવ્યા હતા.નગર નિગમ , સહકારી ક્ષેત્ર , તેમજ અન્ય તમામ...
નવસારીમાં ACBએ છટકું ગોઠવી સહાયક મત્સ્યોધ્યોગ અધિક્ષકને લાંચ લેતા ઝડપી પાડ્યો
નવસારીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ જિલ્લા મત્સ્યોધ્યોગ નિયામક કચેરીમાં મોટી કાર્યવાહી કરી છે. એસીબીએ સહાયક મત્સ્યોધ્યોગ અધિક્ષક દીપક ચૌહાણને 15 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો ...