શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસાના સુવર્ણજયંતી વર્ષ નિમિત્તે મફત નેત્ર રોગ નિદાન કેમ્પ નો કાર્યક્રમ યોજાયો
શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા ચાલુ વર્ષે સુવર્ણ જયંતી વર્ષ ઊજવણી ના ભાગ રૂપે ડોક્ટર રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ ના સહયોગથી મફત નેત્ર રોગ નિદાન કેમ્પ સાકરીયા દૂધ ઉત?...
2025નું કેન્દ્રીય બજેટ કોણ રજૂ કરશે? જાણો કયારે કયારે પ્રધાનમંત્રીએ કર્યું હતું બજેટ રજુ
કેન્દ્રીય બજેટ 2025, જે મોદી 3.0 નું બીજું પૂર્ણ બજેટ હશે, તે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવશે, જે તેમનું સતત આઠમું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. કેન્દ્રીય બજેટ 2025: મોદિ 3.0 સરકારનું બી?...
પ્રયાગરાજ મહાકુંભમેળામાં બાપા સીતારામ અન્નક્ષેત્રનો મોટી સંખ્યામાં લાભ લેતાં ભાવિક યાત્રિકો
તીર્થસ્થાન પ્રયાગરાજ મહાકુંભમેળામાં બાપા સીતારામ અન્નક્ષેત્રનો મોટી સંખ્યામાં ભાવિક યાત્રિકો લાભ લેતાં રહ્યાં છે. બજરંગદાસબાપુનાં સ્મરણ સાથે સ્વયંસેવક પરિવાર દ્વારા સાધુ, સંતો અને શ્ર?...
ખરાબ રસ્તાનું નિર્માણ બિનજામીનપાત્ર ગુનો બને, આકરી સજા થવી જોઈએઃ નીતિન ગડકરી
કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ માર્ગ નિર્માણની ગુણવત્તા અંગે કડક અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો છે. ગુરુવારે, વેપાર અને ઉદ્યોગ સંગઠન સીઆઈઆઈ (CII) દ્વારા આયોજિત એક કાર્ય?...
છત્તીસગઢમાં 2025ની સૌથી મોટી અથડામણ, 12 નક્સીલ ઠાર, 2000 જવાનોએ આખું જંગલ ઘેર્યું
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 2025ની આ અથડામણ નક્સલવાદ સામેની લડતમાં મહત્વપૂર્ણ ઘટનાથી ઓછી નથી. ગોરILLA યુદ્ધ પદ્ધતિ અપનાવતા નક્સલીઓ સામે સુરક્ષા દળોએ આ સંઘર્ષમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. મુ...
ખેડા જિલ્લામાં મકરસંક્રાંતિ પર્વમાં સારવાર માટે આવેલ ૪૮ પક્ષીઓમાંથી ૪૫ પક્ષીઓને બચાવી લેવાયા
ખેડા જિલ્લામાં ઉમંગ અને ઉલ્લાસપૂર્વક મનાવવામાં આવેલા મકરસંક્રાંતિ પર્વમાં એક તરફ લોકો આકાશમાં પતંગ ઉડાવવાનો આનંદ માણતા હતા, તો બીજી તરફ રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ થયેલા પક્ષ...
નરેન્દ્ર મોદી પ્રેરિત ‘પરીક્ષા પે ચર્ચા – ૨૦૨૫’ના પ્રી એક્ટીવીટી ગૃપ ડિસ્કશન સેશનમાં નડિયાદની નામાંકિત મધર કેર સ્કુલના વિદ્યાર્થીની પસંદગી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોર્ડની પરીક્ષા સંદર્ભે અનોખી પહેલ સમાન ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ “પરીક્ષા પે ચર્ચા' નો પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમની આઠમી કડી ‘પરીક્ષા પે ચર્ચ...
GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશન દ્વારા મુસાફરો માટે બસનું લાઈવ ટ્રેકિંગ બન્યું વધુ સરળ
ગુજરાત એસ.ટીની ૮ હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત મુસાફરોને એક રાજ્ય માંથી બીજા રાજ્યમાં, એક જિલ્લા માંથી બીજા જિલ્લામાં તેમજ પોતાના ગંતવ્ય સ્થાનથી બીજા સ્થાને સલામત અને સમ?...
વૈષ્ણોદેવીની યાત્રાએ નીકળતા પહેલા આ બાબતને ખાસ નોટ કરી લેજો, વંદે ભારત આવી મોટી અપડેટ
દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા જાય છે. નવા વર્ષ પર કટરા પહોંચતા ભક્તોની સંખ્યા અનેકગણી વધી જાય છે. માતા વૈષ્ણો દેવીના દર્શન માટે મુસાફરો રોડ, રેલ કે હવાઈ માર્ગે પહોંચ?...
રોજરોજ ટોલ ટેક્સ ભરવાની ઝંઝટમાંથી મળશે છૂટકારો, મંથલી, એન્યુઅલ પાસની ગડકરીની યોજના
કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન પ્રધાન નીતીન ગડકરીએ ટોલ કલેક્શન પદ્ધતિમાં મોટા ફેરફાર અંગે મહત્વની જાહેરાત કરી છે. ગડકરીએ જણાવ્યું છે કે ખાનગી વાહનો માટે મન્થલી અને એન્યુઅલ પાસ સિસ્ટમ શર?...