સરહદ પર તણાવ વચ્ચે સરકારનો મોટો નિર્ણય, વધુ 3 અધિકારીઓને સોંપાઈ મહત્ત્વની જવાબદારી
હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સ્ટેટ ડિઝાસ્ટર ઇમજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વધુ 3 અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. વહીવટી અધિકા?...
S-400 એર ડિફેન્સ સિસ્ટમ એક વખતમાં દુશ્મની કેટલી મિસાઈલને ધ્વસ્ત કરી શકે ? જાણો તેના ખાસ વાત
ભારતની S-400 એર ડિફેન્સ સિસ્ટમની કામગીરીને કારણે અનેક લોકોએ તેની ક્ષમતાઓ વિશે વધુ જાણવા ઈચ્છા દર્શાવી છે. આવો હવે S-400ની મુખ્ય વિશેષતાઓ અને તેની ક્ષમતા અંગે સંક્ષિપ્ત માહિતી કરીએ: S-400 ટ્રાયમ્ફ સ?...
ગભરાવાની કોઈ જરૂર નથી, ભારત પાસે ઈંધણનો પ્રયાપ્ત જથ્થો, દેશને ઇન્ડિયન ઓઇલનો મેસેજ
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) એ દેશવાસીઓને આશ્વાસન આપ્યુ છે કે દેશભરમાં ઇંધણ અને એલપીજીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, તેથી કોઈપણ પ્રકારની ગભરાટભરી ખરીદી કરવાની જરૂર નથી. કંપનીએ શુક્રવારે સ?...
મુસાફરી આરામદાયક રહેશે, અમદાવાદ-ધોલેરા સહિત દેશમાં વધુ 20 એક્સપ્રેસ-વે બનશે
દેશમાં કનેક્ટિવિટી સુધારવા માટે ઘણા એક્સપ્રેસ-વે બનાવવામાં આવી રહ્યા છે. આ એક્સપ્રેસવે દેશભરના રાજ્યોને જોડવાનું કામ કરશે. તેમના નિર્માણથી રાજ્યોમાં બિઝનેસને પણ વેગ મળશે. દેશભરમાં અનેક ?...
PM મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન વાતચીત કરી , રાજ્ય સરકાર પાસે મેળવી વિગતો
ગુજરાતના સરહદી વિસ્તારોમાં સર્જાયેલી નવી પરિસ્થિતિને પગલે PM નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી. તેમણે રાજ્યમાં શાંતિ અને સુરક્ષાની સ્થિતિ અંગે પૂરી માહ?...
ઇન્ડિગો અને એર ઇન્ડિયા લીધો મોટો નિર્ણય, રાજકોટ સહિત આ ફ્લાઈટ કરી રદ, જાણો વિગત
22 એપ્રિલના થયેલાં પહેલગામ આતંકવાદી હુમલાને લઇ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી કરી અને ભારતે પાકિસ્તાન અને પીઓકેના નવ આતંકી ઠેકાણા નષ્ટ કરી દીધા છે. આ બાદથી પાકિસ્તાન તરફથી ભારતન?...
ઝૂકેંગે નહીં રુકેંગે નહીં, અનુપમ ખેરે શેર કર્યો પાકિસ્તાની ડ્રોન ન્યુટ્રલાઇઝનો લાઈવ વીડિયો
પાકિસ્તાનના ડ્રોનને ન્યૂટ્રલાઇઝ કર્યા નો વીડિયો જોયા પછી અનુપમ ખેરે તાત્કાલિક તેના ભાઈને ફોન કર્યો. અનુપમ ખેર કાશ્મીરી છે અને તેમના ઘણા સંબંધીઓ હજુ પણ જમ્મુ અને કાશ્મીરમાં રહે છે. જ્યારે પ?...
ટપા ટપ પડી ગયા પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલ, ભારતની L-70 ગન, Zu-23 mm, શિલ્કા સિસ્ટમ ગઈકાલ રાતના હતા હીરો
ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરને કારણે પાકિસ્તાન ગભરાટમાં મુકાઈ ગયું છે. ગુરુવારે, કાયર પાકિસ્તાને ભારતીય નાગરિક લક્ષ્યો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ભારતીય સેનાએ તેની યોજનાઓને નિષ્ફ?...
CAના વિદ્યાર્થીઓ ખાસ વાંચે, ભારત-પાક. તણાવ વચ્ચે ICAIએ લીધો મોટો નિર્ણય
ભારત-પાકિસ્તાન યુદ્ધના તણાવના કારણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે કે દેશની હાલની સુરક્ષા પરિસ્થિતિ અને તણાવપૂર્ણ માહોલ...
‘પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરશે…’ પાકિસ્તાનની નાપાક હરકતો પર ગરજ્યા સીએમ યોગી
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ભારતે પાકિસ્તાનના દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ભારતની હવાઈ સુરક્ષા પ્રણાલીએ પાકિસ...