પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અંતિમ યાત્રા શરૂ, PM મોદી પણ સામેલ થશે
ભારતના 14મા વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહનું 92 વર્ષની વયે ગુરુવારે મોડી રાતે દિલ્હીની એઈમ્સમાં નિધન થયું હતું. સરકારે પૂર્વ વડાપ્રધાનના નિધનના પગલે સાત દિવસના રાષ્ટ્રીય શ?...
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં રોડ સેફટીની મીટીંગ યોજાઇ
જિલ્લા માર્ગ સલામતી સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી, નડિયાદ ખાતે રોડ સેફટી કાઉન્સિલની મીટીંગ યોજાઇ હતી. આ બેઠકમાં જાન્યુઆરીથી નવેમ્બર મા...
શિક્ષણકાર્ય માટે રૂ. ૪ કરોડનું દાન આપતા ચરોતરના વીર ભામાશા રમેશભાઈ છોટાલાલ પટેલ
ભારતભૂમી ઉપર દાન અને શિક્ષણની પરંપરાઓ અનાદિ કાળથી ચાલી આવી છે. પ્રાચીન શાસ્ત્રોમાં દાનને શ્રેષ્ઠ કર્મ માનવામાં આવ્યું છે, અને શિક્ષણને આત્માનો ઉદ્ધાર ગણવામાં આવે છે. ભારતીય વિચારધારામાં, "?...
મુંબઈમાં પ્રદૂષણનું સ્તર ઘણું ઊંચું નોંધાયું, અનેક સ્થાનો પર AQI 200 કરતાં વધુ
મુંબઈ (Mumbai)ના ઘણા વિસ્તારોમાં પ્રદૂષણ (Pollution)નું સ્તર ઘણું ઊંચું જોવા મળ્યું. મહાનગર ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું જોવા મળ્યું હતું. ધુમ્મસના કારણે દિવસ સાંજ જેવો અનુભવ થવા લાગ્યો હતો. હવામાન વિભ...
બાયડનાં પીપોદરા ખાતે હોમાત્મક અતિરુદ્ર મહાયજ્ઞ અને સહસ્ત્રચંડી મહાયજ્ઞ યોજાયો
અરવલ્લી જિલ્લાના પીપોદરા ગામમાં 22 ડિસેમ્બર, 2024ના રોજ ભવ્ય હોમાત્મિક અતિરુદ્ર મહાયજ્ઞ અને સહસ્ત્રચંડી મહાયજ્ઞ યોજાયો હતો. આ મહાયજ્ઞની 28 ડિસેમ્બર શનિવારનાનાં દિવસે પૂર્ણાહુતિ થશે. યજ્ઞના પા?...
બંધારણના આમુખમાં સામાજીક ન્યાય પ્રથમ છે ત્યારબાદ આર્થિક, રાજકીય ન્યાય રાખ્યા છે.
બંધારણ દેશનો સર્વોચ્ચ કાયદો છે તેની ઉપર કશું જ નથી. પદ્મશ્રી રમેશ પતંગે સામાજીક સમરસતા મંચ દ્વારા ત્રણ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું ડૉ. હેડગેવાર ભવન, મણિનગર ખાતે સામાજીક સમરસતા મંચ દ?...
નડિયાદથી પેટલાદ જતા રોડ પર હુન્ડાઈ i20 કાર ચાલકે ચાર મોટર સાઇકલને અડફેટે લેતાં અકસ્માત
નડિયાદથી પેટલાદ જતા રોડ ઉપર ૫ દ્વિચક્રી વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા ઘણા લોકો ઘાયલ થયા હતા, જેઓને ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ખેડા જિલ્લામાં નડિયાદથી પેટલાદ જત?...
ખેડા જિલ્લામાં નડિયાદ તાલુકા સહિત ગામોમાં માવઠા સાથે ધુમ્મસ ભર્યું વાતાવરણ
સમગ્ર તાલુકામાં ધુમમ્સભર્યું વાતાવરણ છવાયું છે, ત્યારે આજે ચરોતરમાં વરસાદીની આગાહી કરવામાં આવી છે, ત્યારે નડિયાદ સહિત ખેડા જિલ્લામાં વાદળછાયા વાતાવરણથી ઠંડી વધી છે. બીજી બાજુ માવઠાની અસ?...
આણંદ જિલ્લામાં વાદળો છવાયા અને વરસાદના છાંટા પડતા ખેડૂતો ચિંતાતુર
ચરોતર પંથકમાં અને ખાસ કરીને આણંદ જિલ્લામાં આજે સવારે વાદળો ઘેરાઈ ગયા અને વરસાદના છાંટા પણ પડયા હતા. આમ શિયાળાની ઋતુમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતો ચિંતાતુર થયા છે. હાલમાં જ્યારે રવિ?...
‘જ્યારે મનમોહન બોલે છે તો દુનિયા સાંભળે છે…’ બરાક ઓબામાએ પુસ્તકમાં કર્યા હતા વખાણ
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનના સમાચાર સમગ્ર દેશમાં દુઃખનો માહોલ પેદા કરે છે. તેઓ માત્ર ભારતના એક પ્રભાવશાળી નેતા જ નહીં પરંતુ વિશ્વના એક શ્રેષ્ઠ આર્થિક વિચારકોમાંનું એક નામ પણ હતા. 1991?...