અમેરિકામાં અભ્યાસ કરવા જવું હવે વધારે અઘરું, ટ્રમ્પ સરકારે 41% F-1 વિઝા અરજીઓ નકારી
અમેરિકામાં અભ્યાસ કરવા માટે હજારો વિદ્યાર્થીઓ વિઝા માટે આવેદન આપે છે, પહેલા તો અમેરિકાના વિઝા મેળવવામાં થોડી સરળતા રહેતી હતી, પરંતુ હવે નિયમો બદલાઈ ગયાં છે. અમેરિકામા સત્તા પરિવર્તન થયાં બ?...
ગુજરાતમાં અને અખિલ ભારતીય સ્તરે સંઘકાર્યમાં વૃદ્ધિ.
મહાકુંભના અવસરે સંઘ કાર્યકર્તાઓ (સક્ષમ) દ્વારા "નેત્ર કુંભ”નું આયોજન કરવામાં આવ્યું. સંઘની પર્યાવરણ ગતિવિધિ દ્વારા મહાકુંભના અવસરે "એક થાળી એક થેલા અભિયાન" મણિપુરની અશાંત પરિસ્થિતીમાં સ?...
૨ લાખના ચેક રીર્ટન કેસમાં ગોધરાના શખ્સને ૧ વર્ષની કેદની સજા ફટકારતી ગળતેશ્વર કોર્ટ
ગળતેશ્વરની કોર્ટે ૨ લાખના ચેક રીર્ટન કેસમાં ગોધરાના શખ્સને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ ફરિયાદીને વળતર પેટે ર માસની અંદર ચુકવી આપે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હત?...
અમેરિકાના વિઝા મેળવવામાં ભારતીય વિદ્યાર્થીઓનો નોંધપાત્ર ઘટાડો, છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ
ઉચ્ચ શિક્ષણ (Higher Education) માટે યુનાઇટેડ સ્ટેટ્સ (United states) પસંદ કરતા ભારતીય વિદ્યાર્થીઓ (Indian students)ની સંખ્યામાં ઘટાડો થયો છે તેનું મુખ્ય કારણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની નીતિ હોવાનું મન?...
ટોલ ઓપરેટરોને જેલમાં મોકલીશું, મારા વિભાગમાં તમને ભૂલ લાગે તો મને પણ છોડશો નહી-નીતિન ગડકરી
એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએજણાવ્યું હતું કે તમને જો મારા વિભાગમાં કોઈપણ ભૂલ લાગે તો મને પણ છોડશો નહી,. તેમણે ટોલ ઓપરેટરોને ચેતવણી આપતા કહ્યું હતું કે જો તેઓ ગેરરીતિ આચરશે તો તેમને જેલમાં ધ?...
ગુજરાત રાજ્યમાં આણંદની રાગા પટેલે કથકમા દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું
ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના આયોજન હેઠળ આણંદ જિલ્લા તથા મધ્ય ઝોનમાં પ્રથમ આવ્યા બાદ કલા મહાકુંભમ રાજ્ય કક્ષા એ રાગા પટેલ કથક ક્ષેત્રમાં સમગ્ર રા?...
ઠાકરધામ બાવળિયાળી ધર્મોત્સવ પ્રસંગે ચાંદી વડે મહંત રામબાપુની થઈ તુલાવિધિ
ઠાકરધામ બાવળિયાળીમાં યોજાયેલ ધર્મોત્સવ પ્રસંગે ચાંદી વડે મહંત રામબાપુની તુલાવિધિ થઈ છે. દાતાઓનાં સંકલ્પ સાથે ૮૭ કિલો ચાંદી અર્પણ થઈ છે. સંત નગા લાખા બાપાનાં ઠાકર મંદિર બાવળિયાળીમાં યોજા?...
સંપ્રદાયો એ સનાતન પ્રવાહમાંથી બનેલાં સરોવરો છે, સનાતનનાં મૂળ રહેશે બાકી વીરડા સુકાઈ જશે – ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા
ભરવાડ સમાજ દ્વારા ધર્મ અને સંસ્કૃતિનાં જતન માટે બાવળિયાળીમાં યોજાયેલ ભાગવત કથા પૂર્ણાહુતિ સાથે વ્યાસપીઠની ૧૧ લાખ વૃક્ષો વાવવાની ટહેલનો રામબાપુ દ્વારા સહર્ષ સ્વીકાર થયો. કથા વિરામ સાથે ભા...
સુપ્રસિધ્ધ વડતાલધામમાં દેવોને ૧ હજાર કિલો સક્કરટેટીનો અન્નકુટ ધરાવાયો
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે એક હરિભક્ત દ્વારા દેવોને ઉનાળાની સીઝનમાં રવિવારે ૧ હજાર કિલો સક્કરટેટીનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેનો હજ્જારો હરિભક્તોએ દ...
નડિયાદ : શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠનો ત્રીજો વાર્ષિકોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો
નડિયાદ શહેરમાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોત ની કૃપા અને વર્તમાન મહંત પૂજ્ય રામદાસજી મહારાજના નેતૃત્વ અને સંત શ્રી સત્યદાસજી મહારાજની સીધી દેખરેખ હેઠળ શ્રી સંતરામ ત...