સંસદીય સમિતિની બેઠકમાં જયશંકરે ઓપરેશન સિંદૂરથી લઈ અનેક મુદ્દે આપી માહિતી, જાણો શું કહ્યું
આજે દિલ્હી સ્થિત વિદેશ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વિદેશમંત્રી એસ.જયશંકર અને વિદેશ સચિવ વિક્રમ મિસરી ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન જયશંકરે ઓપરેશન સિંદૂરથી લઈને સંઘર્ષ ?...
વિદેશ સચિવ વિક્રમ મિશ્રી ત્રણ દિવસના અમેરિકા પ્રવાસે, ભારત-અમેરિકા સંબંધો મજબૂત બનશે
વિદેશ સચિવ વિક્રમ મિશ્રી મંગળવારથી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વોશિંગ્ટન મુલાકાત પછી મિસ્ત્રીની અમેરિક?...
સેન્સેક્સ-નિફ્ટીમાં અફરાતફરી, માર્કેટ રેડ ઝોનમાં ખુલતા રોકાણકારોને મોટું નુકસાન
સપ્તાહના બીજા કારોબારી દિવસે મંગળવારે શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ. બીએસઈ પર સેન્સેક્સ 371 પોઈન્ટ ઘટીને 81,799.25 પર ખુલ્યો. NSE પર નિફ્ટી 0.40 ટકાના ઘટાડા સાથે 24,900.80 પર ખુલ્યો. શરૂઆતના કારોબારમાં એટરનલ, ?...
કચ્છની ધરતી પરથી PM મોદીએ, પાકિસ્તાનની આવામ-યુવાનોને કાન ખોલીને શું સાંભળવાનું કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, કહ્યું કે, ભારત આજે વિશ્વનુ ચોથા નંબરનુ અર્થતંત્ર બની ગયુ છે. જ્યારે પાકિસ્તાનની સ્થિતિ શું છે. પાકિસ્તાનના યુવાનો, બાળકોનુ ભવિષ્યનું શું. તેમણે પાકિસ્તાનની જનતાન...
‘ભારત ફોરકાસ્ટ સિસ્ટમ’ લોન્ચ… વરસાદ-વાવાઝોડાની પળવારમાં મળશે માહિતી, NDRF-ખેડૂતોને પણ થશે ફાયદો
દેશમાં વરસાદ, વાવાઝોડું, શિયાળો, ઉનાળી આગાહીની પળવારમાં માહિતી મળે તે માટે કેન્દ્ર સરકારે સ્વદેશી આગાહીની સિસ્ટમ લોન્ચ કરી છે. આ સિસ્ટમનું નામ ‘ઉચ્ચ-રિઝોલ્યુશન ગ્લોબલ ફોરકાસ્ટ મૉડલ (HGFM)’ એટલ...
ટ્રમ્પની ટેરિફ નીતિ: અમેરિકામાં કપડાંથી લઈને વાહનોના ભાવ વધશે, વૉલમાર્ટથી લઈને ફોર્ડે જુઓ શું કહ્યું
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ અમેરિકન્સ પર જ ભારે પડી રહી છે. ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફના કારણે અમેરિકામાં વસતાં લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા ?...
સેટેલાઇટ સેવા શરૂ કરતા પહેલા સરકારે કરી તૈયારીઓ, રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લીધો મોટો નિર્ણય
ભારતમાં ટૂંક સમયમાં સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા શરૂ થવા જઈ રહી છે. ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરનારી કંપનીઓમાં ઘણા વિદેશી ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે, જેમાં એલોન મસ્કની સ્ટારલિંક, એમે...
2023થી પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો CRPF જવાન, NIAએ કરી ધરપકડ
દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે સંવેદનશીલ માહિતી શેર કરવાના આરોપસર દિલ્હીથી CRPF જવાન મો...
વડતાલધામ સ્વામિનારાયણ મંદિરમાં ૫૦૦ કિલો કેસરકેરીનો આમ્રઉત્સવ ઉજવાયો
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલધામમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં તા. ૨૩ શુક્રવારના રોજ અપરા એકાદશીના શુભદિને દેવોને ભરૂચના ઉર્જિતકુમાર ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા ૫૦૦ ક...
ભારત-કેનેડા વચ્ચેના સંબંધો ફરી સુધરશે? એક વર્ષ બાદ બંને દેશોના વિદેશ મંત્રીએ કર્યો સંવાદ
ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા બે વર્ષોથી સંબંધોમાં પડેલી તિરાડ હવે દૂર થવાનો આશાવાદ વ્યક્ત થઈ રહ્યો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે આ સંકેત આપ્યો છે. તેમણે બંને દેશો ટૂંકસમયમાં પોતાના સંબંધોમાં ...