નર્મદામાં ભાજપનો રાજપીપળા નગરપાલિકામાં ઐતિહાસિક જીત સાથે જવાબદારીનો સંકલ્પ, પ્રમુખ નીલ રાવનો ભાવુક સંદેશ
નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જિલ્લામાં એક તરફ વિજયનો માહોલ છવાયો છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં આત્મમંથનનો દોર પણ શરૂ થયો છે. આ વચ્ચે ભારતીય જનતા ?...
ગુજરાત સ્થાનિક ચૂંટણી 2026 : ભાજપનો વોટશેર 2.01 % વધ્યો! કોંગ્રેસની મતબેંકમાં AAPની ‘ફાચર’
ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં BJPએ ફરી એકવાર પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. 2022ની વિધાનસભા ચૂંટણી બાદ સરકારે નવ નગરપાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અપગ્રેડ ...
જામિયામિલિયાના પરિસરમાં RSSનો ‘યુવા કુંભ’ કાર્યક્રમ : જામિયાયાના VCએ કહ્યું-તમામ ભારતીયોમાં મહાદેવનું DNA
દિલ્હીમાં સ્થિત જામિયા મિલિયા ઇસ્લામિયાના પરિસરમાં Rashtriya Swayamsevak Sangh (RSS) દ્વારા આયોજિત ‘યુવા કુંભ’ કાર્યક્રમ ચર્ચાનો વિષય બન્યો છે. આ કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મઝહર આસિફએ આપ?...
પૂર્ણ થયું બંગાળ મતદાન, મમતા બેનર્જીની હતાશા ફરી છલકી; સુરક્ષા દળો પર ગંભીર આરોપો લગાવ્યા
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમિયાન રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય સુરક્ષા દળો પર ગંભીર આક્ષેપો લગાવતાં ચૂંટણી પ્રક્રિ?...
11 મેએ ગુજરાતની મુલાકાતે વડા પ્રધાન મોદી, ગાંધીનગર-વડોદરાની મુલાકાત લેશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મેના રોજ પોતાના ગૃહ રાજ્ય ગુજરાતની મહત્વપૂર્ણ મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વડોદરા અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડોદરામા...
નર્મદા જિલ્લા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય: રાજપીપળા નગરપાલિકા હવે ‘કોંગ્રેસ મુક્ત’
તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરતા ભવ્ય વિજય મેળવ્યો છે. આ જીત સાથે જિલ્લાના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા ?...
ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ઘર્ષણ તેજ : જિજ્ઞેશ મેવાણી પર ટિકિટ વહેંચણીને લઈને ગંભીર આરોપો, રાજીનામાની માંગ
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન બાદ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વધુ તેજ બન્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં પાર્ટીના નેતાઓ વચ્ચે તણાવ ખુલ્લેઆમ સામે આવી રહ્યો...
સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી : સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય
સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી શબરીમાલા મંદિર કેસની સુનાવણી દરમિયાન અદાલતે ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતા વચ્ચેના સંતુલન અંગે મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવ્યા છે. કોર્ટે પૂછ્યું કે કોઈ બિન-શ્રદ્?...
થરાદ સેશન્સ કોર્ટનો ચુકાદો : સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ
સુઈગામ વિસ્તારમાં બનેલી માનવતાને ઝંઝોળી નાખતી ઘટનામાં કોર્ટ દ્વારા કડક સજા ફટકારવામાં આવી છે. વાવ-થરાદ પંથકમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા આરોપી પ્રકાશ માવજીભાઈ પઢિયારને સેશન કોર્ટે 20 વર્ષ...
ઝઘડિયા GIDC વિવાદ : ચૈતર વસાવા વિરુદ્ધ 3 FIR, યુવકને લાફો મારવાનો આરોપ
ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી એક કંપનીમાં બનેલી ઘટનાએ રાજકીય રંગ ધારણ કર્યો છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ત્રણ અલગ-અલગ FIR દાખલ કરવામાં આવી છે. મુખ્ય આક્ષેપ એ છે કે ધ...