નવસારીના વાંસી બોરસીમાં યોજાનારા ભવ્ય કાર્યક્રમને આખરી ઓપ અપાયો
ત્રણ જિલ્લાની 1350 એસટી બસ દ્વારા 67500 મહિલાઓ આ કાર્યક્રમના સભા સ્થળે આવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં નવસારીના વાંસી બોરસી ખાતે વિશ્વ મહિલા દિને લખપતિ દીદી સન્માન સમારોહ યોજાવ?...
નવસારી જીલ્લાની બીલીમોરા નગરપાલિકામાં પ્રમુખ તરીકે મનીષ પટેલની વરણી
બીલીમોરા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. આગામી અઢી વર્ષ માટે અનુસૂચિત આદિજાતિની કેટેગરીની પ્રમુખપદની બેઠક માટે વોર્ડ નંબર 6ના નગરસેવક મનીષ પટેલની ?...
ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાતા પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ વરાયા
ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં 27 મહિનાના વહીવટદારના શાસન બાદ આજે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પક્ષની દરેક નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી હોવાના પરિણ?...
હોલિકા દહન પર શા માટે બાળવામાં આવે છે ગાયના છાણાં, પાછળ છુપાયેલું છે ઊંડું રહસ્ય
હોલિકા દહન ફક્ત દુષ્ટતાના અંતનું પ્રતીક નથી, પરંતુ તેમાં એવા રહસ્યો પણ છુપાયેલા છે જે જાણીને તમને આશ્ચર્ય થશે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે હોળી પર ગાયના છાણ કેમ બાળવામાં આવે છે? સ્ત્રીઓ પ?...
ભારતમાં સતત વધી રહ્યો છે સ્વાઈન ફ્લૂનો ખતરો, જાણો લક્ષણો વિશે
ભારતમાં સ્વાઈન ફ્લૂના વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં ચેપી સ્વાઈન ફ્લૂ (H1N1)ના કેસોમાં અચાનક વધારો થયો છે. નવા ડેટા અનુસાર, ડિસેમ્બર 2024 સુધી દેશમાં 20 હજારથી વધુ કેસ હતા, જ્યારે મૃત્યુ?...
અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
શ્રી અમરનાથ યાત્રાનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. આ સંદર્ભે, ભક્તો 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી બાબા બર્ફાનીના દર્શન કરી શકશે. અમરનાથ યાત્રા 39 દિવસ સુધી ચાલશે. શ્રી અમરનાથ યાત્રા 2025: 3 જુલાઈથી 9 ઓગ...
‘શારીરિક સંબંધ બાંધીને દુષ્કર્મનો આરોપ ન લગાવી શકાય’, લિવ ઈન પર સુપ્રીમનો મોટો ચુકાદો
લિવ ઈનમાં રહેતી મહિલા કોઈ પણ રીતે તેના મેલ પાર્ટનર પર રેપનો આરોપ ન લગાવી શકે કારણ કે તે તેના સંબંધોને સારી રીતે સમજતી હોય છે. પૂર્વ આર્મી ઓફિસર સામેનો રેપનો કેસ ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટે આવો ...
ગુજરાતની 14 સ્કૂલ હવે CBSE નો અભ્યાસક્રમ નહીં ભણાવી શકેઃ જાણો કારણ
તાજેતરમાં જ CBSE દ્વારા જારી કરાયેલી ‘ડિસેફિલિએટેડ’ શાળાઓની યાદીમાં અમદાવાદની ચાર સહિત ગુજરાતની કુલ 14 શાળાઓનો સમાવેશ થાય છે. આ યાદી સ્કૂલ એફિલિએશન રી-એન્જિનિયર્ડ ઓટોમેશન સિસ્ટમ (SARAS) 5.0 વેબસાઇટ ...
‘અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું’, ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બજેટ સત્રમાં વિધાન પરિષદને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે મહાકુંભના આયોજનનું વર્ણન કરતાં કહ્યું કે, આ એવું આયોજન હતું, જેને લાંબા સમય સુધી ...
નવસારીના હાંસાપોર અંડર પાસના પ્રવેશ દ્વારે પતરા મરાયા
થોડા દિવસ અગાઉ અંડર પાસમાં ડૂબીથી એક વ્યક્તિનું મોત થયું હતું ચોમાસા દરમિયાન નવસારી હાંસાપોરના અંડર પાસમાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતા આજદિન સુધી બંન્ને અંડર પાસમાં પાણી ?...