‘સરકાર બનતા જ 4% મુસ્લિમ આરક્ષણ હટાવી દઈશું’ તેલગાણામાં ગૃહમંત્રી અમિત શાહનું એલાન, 30 નવેમ્બરે મતદાન
તેલંગાણા વિધાનસભાની 119 બેઠકો માટે 30 નવેમ્બરે મતદાન થશે, જેના પરિણામો બાકીના ચાર રાજ્યોની સાથે 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જેને લઈને ચૂંટણીને લઈને ચાલતી તેજ ગતિવિધિઓ વચ્ચે જગતિયાલમાં એક ચ...
ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું મીડિયા-મનોરંજન બજાર હશે’, અનુરાગ ઠાકુરે કર્યું એલાન
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે IFFIના ઉદ્ધાટન દરમિયાન સિનેમા પર ખુલ્લીને વાત કરી હતી. આ દરમિયાન અનુરાગ ઠાકુરે એલાન કર્યું હતું કે, આગામી પાંચ વર્ષોમાં ભારત દુનિયાન...
ઈઝરાયલ-હમાસના યુદ્ધનો આવશે અંત, ઈસ્માઈલ હાનિયે કહ્યું- થોડા કલાકોમાં સમજૂતી અંગે આપીશું માહિતી
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે બંધકોને મુક્ત કરવાની ડીલ અંતિમ પડાવમાં ચાલી રહી છે. બંધકોની મુક્તિ અંગે હમાસના પોલિટિકલ લીડર ઈસ્માઈલ હાનિયેએ એક ભાષણમાં કહ્યું કે, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ હવે યુદ્ધ-વિરામ...
આજથી અમારી માટે લશ્કર-એ-તૈયબા આતંકી સંગઠન’, 26/11ની વરસી પહેલા ઈઝરાયલનું મોટું એલાન
ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ શરૂ થયાને દોઢ મહિનાથી વધુ સમય વીતી ગયો છે. જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભારતે ઈઝરાયેલ પરના હુમલા...
પરાળી સળગાવતા ખેડૂતો પાસેથી સરકારે અનાજ ન ખરીદવું જોઈએ’, સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી
આજે સુપ્રીમ કોર્ટમાં દિલ્હી-NCRમાં પ્રદૂષણ મામલે સુનાવણી થઈ હતી જેમાં કોર્ટે કહ્યું કે કેટલાક ખેડૂતો લોકોની પરવા કર્યા વિના જ પરાળી સળગાવી રહ્યા છે તો સરકાર શા માટે તેના પર કડક પગલાં લઈ રહી નથ...
રામ મંદિર બાદ અયોધ્યાના રેલવે સ્ટેશનની થશે કાયાકલ્પ, 1 લાખ પેસેન્જરની હશે ક્ષમતા
અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય રામ મંદિરનું નિર્માણકાર્ય પુર્ણ થવાને આરે છે. 2024 જાન્યુઆરીમાં મંદિર સંપૂર્ણ તૈયાર થઇ જશે. મંદિરના નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ અયોધ્યાની કાયાકલ્પ શરૂ થશે. રામ મં?...
કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 11 ડિસેમ્બર સુધી લંબાવી
દિલ્હી લીકર પોલિસી મામલે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને રાઉઝ એવેન્યુ કોર્ટમાંથી રાહત નથી મળી. કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડીને 11 ડિસેમ્બર સુધી લંબાવી ...
મથુરાના બાંકે બિહારી મંદિરની આસપાસ કોરિડોર બનશે, રસ્તા પરથી દબાણ હટાવવાનો હાઈકોર્ટનો આદેશ
અલ્હાબાદ હાઈકોર્ટે સોમવારે ઉત્તર પ્રદેશ સરકારને બાંકે બિહારી મંદિરના કોરિડોરના નિર્માણ માટે લીલી ઝંડી આપી છે અને પીઆઈએલ પર આગામી સુનાવણી માટે 31 જાન્યુઆરી, 2024 નક્કી કરી છે. મુખ્ય ન્યાયાધીશ પ...
ઉત્તરકાશી દુર્ઘટના : ટનલમાં જીવ બચાવવાનો સંઘર્ષ, 9 દિવસ પછી મજૂરોને મળ્યું ભોજન
ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન સિલ્ક્યારા ટનલનો એક ભાગ તૂટી પડવાને કારણે 41 મજૂરો છેલ્લા એક સપ્તાહથી ફસાયેલા છે. ફસાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. અકસ્મા...
ડીપફેકને લઈને કેન્દ્ર સરકાર એકશનમાં, ગૂગલ-ફેસબુક-યુટ્યુબને અપાઈ ચેતવણી
વાયરલ થઈ રહેલા ડીપફેક વીડિયો આજકાલ સમાચારમાં ચમકી રહ્યાં છે. આવા વીડિયો દરેક માટે મુશ્કેલીનું કારણ બની ગયું છે. હવે કેન્દ્ર સરકાર પણ ડીપફેક વીડિયોને લઈને એલર્ટ મોડ પર આવી ગઈ છે. કેન્દ્રીય ઈલ?...