સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ કિનારે રૂ.155 કરોડનો ભવ્ય ટેમ્પલ સર્કિટ, 35 ઐતિહાસિક મંદિરોનો થશે કાયાકલ્પ
વિશ્વ ધરોહર શહેર અમદાવાદના ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને વધુ આકર્ષક બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ કિનારે ભવ્ય Temple Tourism Circuit વિકસાવવાન?...
આજે મોડી રાત્રે અમેરિકા રવાના થશે સીએમ ભૂપેન્દ્ર પટેલ, ટોચના IAS અધિકારીઓનું પ્રતિનિધિમંડળ રહેશે સાથે
ગુજરાતમાં વૈશ્વિક મૂડીરોકાણ, અત્યાધુનિક ટેક્નોલોજી અને હાઈ-વેલ્યુ મેન્યુફેક્ચરિંગને વધુ વેગ આપવા રાજ્ય સરકારે વૈશ્વિક આઉટરીચ અભિયાન શરૂ કર્યું છે. આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ન?...
શું છે ‘દિમાગી નક્સલવાદ’ અને કેવી રીતે કામ કરે છે શહેરી નેટવર્ક?
15 ઑગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નક્સલવાદ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે જંગલોમાં હથિયાર લઈને ફરતા નક્સલીઓ સામે સુરક્ષ?...
ભારતમાં 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવવાની પરંપરા, જાણો કયા PMએ બનાવ્યા ખાસ રેકોર્ડ
દર વર્ષે 15 ઓગસ્ટે દેશના વડાપ્રધાન દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને ત્યારબાદ દેશને સંબોધિત કરે છે. સ્વતંત્રતા દિવસની આ પરંપરા ભારતના સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સ?...
ફાગવેલમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી, કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે ફરકાવ્યો તિરંગો
ખેડા જિલ્લાના નવરચિત ફાગવેલ તાલુકા મથકે 15 ઓગસ્ટ, 2026ના રોજ 80મા સ્વાતંત્ર્ય દિનની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. ખેડા જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની મુખ્ય ઉપસ્થિતિમાં યોજાયેલા આ જિલ્લાકક્ષ?...
સુરત-ડીસામાં ભેળસેળિયાઓ પર તવાઈ : રૂ.35 લાખથી વધુનું શંકાસ્પદ ઘી-તેલ જપ્ત, કામરેજમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ
રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્ત્વો સામે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક વલણ અપનાવ્યું છે. તેમની સૂચના બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર વધ...
લખતરના તલસાણામાં રાજ્યની પ્રથમ પ્રેસરાઈઝડ ઈરિગેશન નેટવર્ક સિસ્ટમ (PINS) શરૂ, ખેડૂતોને પાણી-વીજળીમાં મોટી બચત
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તલસાણા ગામમાં રાજ્યની સૌપ્રથમ પ્રેસરાઈઝડ ઈરિગેશન નેટવર્ક સિસ્ટમનો પાઈલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડ (GGRC) અન?...
Gen-Z માટે PM મોદીની મોટી જાહેરાતો, ફ્રી કોચિંગથી AI સ્કિલિંગ સુધી યુવાનોને શું મળ્યું જાણો
ભારતના 80મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનમાં દેશના યુવાનો, વિદ્યાર્થીઓ, સંશોધકો, સ્ટાર્ટઅપ્સ અને નવી ટેક્નોલોજી પર વિશેષ ભાર જોવા મળ્?...
સ્વતંત્રતા દિવસે પહેલીવાર સ્વદેશી 105mm લાઈટ ફીલ્ડ ગનથી અપાઈ 21 તોપોની સલામી, 52 સેકન્ડમાં ગુંજ્યો રાષ્ટ્રગૌરવનો નાદ
ભારતના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સ્વદેશી 105mm Light Field Gun (LFG) દ્વારા પરંપરાગત 21 તોપોની સલામી આપવામાં આવી. રાષ્ટ્રીય પર્વના સૌથી ગૌરવપૂર્ણ અને શિસ્તબદ્ધ સૈન્ય...
નાગપુર RSS મુખ્યાલયે મોહન ભાગવતે ફરકાવ્યો ત્રિરંગો, યુવાનો અને વિશ્વ ગુરુ ભારત પર આપ્યો મોટો સંદેશ
દેશભરમાં 80મા સ્વતંત્રતા દિવસની ગૌરવભેર ઉજવણી વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે નાગપુર સ્થિત સંઘ મુખ્યાલય ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ધ્વજવંદન બાદ પોતાના સંબોધ?...