હિંમત હોય તો વારાણસીથી ભાજપને હરાવી બતાવો: કોંગ્રેસ પર મમતાના પ્રહાર
પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ૪૦ બેઠક પણ જીતશે કે કેમ તેવી શંકા વ્યક્ત કરી છે. શુક્રવારે મમતાએ આ શંકા વ્યક્ત કરી હતી. મુખ્યપ્રધાન મમતા બેનરજીનું ...
જ્ઞાનવાપી: હિન્દુ પક્ષ વજૂખાનાના વૈજ્ઞાનિક સર્વેની માગ કરાશે
જ્ઞાનવાપી પરિસરનો સર્વે રિપોર્ટ સાર્વજનિક થયા બાદ હિન્દુ પક્ષ સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી કરશે, જેના માધ્યમથી પરિસરમાંના સીલ કરાયેલા વજૂખાનાનો એએસઆઇ દ્વારા સર્વે કરાવવાની વિનંતી કરાશે. ...
ક્રાઇ એનાલિસિસનો ઘટસ્ફોટ:બાળકોના શોષણના કેસ છ વર્ષમાં બમણાં
દેશમાં બાળ દુષ્કર્મ સાથે જોડાયેલા કેસો 2016ની સરખામણીમાં 2022માં 96 ટકા વધી ગયા છે. આ ખુલાસો બાળ અધિકારને લઇને કામ કરનાર સંસ્થા ચાઇલ્ડ રાઇટ્સ એન્ડ યૂ (ક્રાઇ એનાલિસિસ)ના એનસીઆરબીના આંકડાના મુલ્યાં?...
નીતીશકુમારના આઠ રાજીનામાં અને નવ શપથવિધિ
પ્રેમ અને યુદ્ધ માટે એવું કહેવાતું આવ્યું છે કે, એવરીથિંગ ઈઝ ફેર ઇન લવ એન્ડ વોરા હવે તેમાં એક શબ્દ પોલિટિક્સ પણ ઉમેરવા જેવું છે પ્રેમ. યુદ્ધ અને રાજકારણમાં બધુ જ વાજબી છેઃ રાજકારણમાં કોઇ ઘેસ્?...
ઘરમાં પાલતૂ પ્રાણીઓના લીઘે ગંભીર બીમારી ફેલાવાનું જોખમ સૌથી વધારે, એકમાત્ર કારણ- સફાઈમાં બેદરકારી
આજકાલ પાલતુપ્રાણીઓ રાખવાનો ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે. અને એમાં પણ ઘરમાં શ્વાન એટલે કે કુતરા રાખવાનું ચલણ વધારે છે. વર્ષોથી પોતાની સાથે શ્વાન કે બિલાડી જેવા પાલતુ પ્રાણી રાખવા ઘણા લોકોને ગમે છ...
વડતાલમાં ગોમતી કિનારે ૨૦૦ બ્રાહ્ણણ બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર સંપન્ન
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ ગોકુલધામ નારના યજમાન પદે વડતાલ ધામને સથવારે વડતાલ ગોમતી કિનારે પ્ર?...
મહેમદાવાદના હનુમાનજી મંદિરના પુજારીની રહસ્યમય ઘાતકી હત્યા કરાતા ચકચાર : પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા
મહેમદાવાદ શહેરના વાત્રક નદીના કિનારે આવેલા હનુમાનજી દાદાના મંદિરના પંચાવન વર્ષના એક પુજારીની ઘાતકી હત્યા કરાઇ છે. રાત્રિ દરમ્યાન અજાણ્યા હત્યારાઓએ પુજારીના મોં અને માથાના ભાગે બોથડ પદાર?...
વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવના સાંનિધ્યમાં ૨૦૦ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા : સમુહલગ્ન સંપન્ન
વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દીના ઉપક્રમે ગોકુલધામ નાર ધ્વારા રવિવારે ગોમતી કિનારે આચાર્ય પૂ.રાકેશપ્રસાદજી મહારાજના આર્શીવાદ સાથે ૨૦૦ યુગલોએ શ્રી લક્ષ્મીનારાયણદેવ, શ્રી હરિકૃ...
ખેડા જિલ્લા કક્ષાએ U-14 ભાઈઓની કબ્બડીની સ્પર્ધામાં શ્રી સંતરામ પ્રાથમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ પ્રથમ
તારીખ ૨૮/૦૧/૨૦૨૪ શ્રી ગળતેશ્વર મહાદેવ હાઇસ્કુલ (ગળતેશ્વર) માં ખેલ મહાકુંભ 2024 ખેડા જિલ્લા કક્ષાએ u-14 ભાઈઓની કબ્બડીની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં શ્રી સંતરામ પ્રાથમિક વિદ્યાલય ના વિદ્યાર્થીઓએ પ્ર?...
આણંદ ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હિરાબેન સિંધાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં બાલિકા પંચાયતની રચના કરવામાં આવી હતી, જે અંતર્ગત દિકરીઓ દ્વારા જિલ્લા પંચાયતની સામાન્ય સભા બનાવી વિવિધ મ?...