ગુજરાતની વિકાસ યાત્રા આગળ વધારનારા CM ભૂપેન્દ્ર પટેલના સુશાસનના 3 વર્ષ પૂર્ણ, જાણો વિવિધ ક્ષેત્રમાં કરેલી સિદ્ધિઓ વિશે
ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 11 જેટલી મહત્ત્વપૂર્ણ પોલિસી લોન્ચ કરી છે, જે ગુજરાતની પોલિસ?...
અરવલ્લી : રાજપુરાધામ ખાતે રામદેવજી મંદિરે નેજા ઉત્સવ ઉજાવાયો.
અરવલ્લી જિલ્લાના રાજપુરા ગામે આસ્થાના પ્રતીક એવા ભગવાન રામદેવજી મંદિર ખાતે ભાદરવી નુમ નિમિતે ભવ્ય નેજા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.દૂર દૂર થી ભક્તો હાથમાં નેજાઓ લઇ ડી, જે ના તાલે પગપાળા ર?...
‘કેટલાક લોકો નથી જાણતા કે બંધારણ…’, ઉપરાષ્ટ્રપતિ ધનખરે હાવભાવથી રાહુલ ગાંધી પર ગુસ્સો કર્યો
ઉપાધ્યક્ષ જગદીપ ધનખરે તેમનું નામ લીધા વિના લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, "કેટલાક લોકો નથી જાણતા કે આપણું બંધારણ શું કહે છે. આરક્ષણ આપણા બંધારણમાં જડા...
મેટ્રો કાર્ડની કોઈ ઝંઝટ નહીં, બહુવિધ મુસાફરીની QR ટિકિટની સુવિધા આજથી શરૂ થશે, સ્માર્ટ કાર્ડની જેમ કામ કરશે.
દિલ્હી મેટ્રોના મુસાફરો માટે મોટી રાહતના સમાચાર છે. હવે તેમને સ્માર્ટ કાર્ડ સાથે રાખવાની જરૂર નહીં પડે. વાસ્તવમાં, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ મલ્ટીપલ જર્ની QR ટિકિટ (MJQRT) ની સુવિધા શરૂ કર...
‘લદ્દાખનો 75 ટકા વિવાદ ઉકેલાઈ ગયો’, ભારત-ચીનના વણસેલા સંબંધ પર જયશંકરનું મોટું નિવેદન
લદ્દાખમાં હિંસક અથડામણ બાદ ભારત-ચીન સંબંધો સુધરી તેવી શક્યતા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે પૂર્વી લદ્દાખમાં સરહદના મુદ્દે ગુરુવારે કહ્યું કે સૈનિકોને પાછા લાવવાની સમસ્યા ઉકેલ મળ્યો છે પરંત?...
SOG એ રેડ કરી ૨૫.૮૪૦ ગ્રામ MD ડ્રગ ઝડપી પાડયુ
યુવા ધનને પાંગળો કરી દેવાનું કાવતરું ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે , ગુજરાતના બંદરે ડ્રગ્સ પકડાય , શહેરો ડ્રગ્સ નુ ચલણ વધતું જાય છે અને હવે ભાવનગર જેવા નાના શહેરમાં MD ડ્રગ્સનો જથ્થો પકડા?...
ઈન્સ્યોરન્સ કંપનીઓ માટે નવા નિયમો લાગુ કરવાની ડેડલાઈન પૂર્ણ થવાના આરે, જાણો પોલિસીધારકોને શું થશે ફાયદો
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDAI)એ હાલમાં જ પોલિસીધારકો માટે સુલભતા પ્રદાન કરતાં અનેક મોટા નિર્ણયો લીધા છે. જેમાં લાઈફ, હેલ્થ અને જનરલ સહિત તમામ પ્રકારના ઈન્સ્યોરન્સ સા?...
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિસામો શરું કરાયો
અંબાજી જતા પદયાત્રીઓ માટે ખુમાપુર નવયુવક મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિસામામાં મોટી સંખ્યામાં નાના મોટા બહેનો યુવા...
”સ્વચ્છતા હી સેવા–૨૦૨૪” પખવાડિયાની જિલ્લામાં થનારી ઉજવણીની પૂર્વ તૈયારીની સમીક્ષા અર્થે કલેક્ટરશ્રી એસ.કે.મોદીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ
જિલ્લામાં તા.૧૭મી સપ્ટેમ્બરથી શરૂ થનારા “સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં જિલ્લાના નાગરિકોને પણ સક્રિય ભાગીદારી નોંધાવવા આહવાન કરતા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી જિલ્લાના નાગરિકોમાં સ્વચ્છતા પ...
EV સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે 10900 કરોડ રુપિયાની PM E-DRIVE યોજનાને આપી મંજૂરી
દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં પીએમ ઈ ડ્રાઈવ (PM E-DRIVE) યોજનાને મંજૂર...