શ્રી સંતરામ વિદ્યાલય નડિયાદની વિદ્યાર્થીનીઓ જિલ્લા કક્ષાએ વિજેતા
કમિશનર યુવા સેવક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ખેડા-નડિયાદ દ્વારા ખેડા જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધાનું આયોજન શ્રી સંતરા...
નડિયાદ : ઇન્વેસ્ટમેન્ટના નામે 1.73 કરોડના સાયબર ફ્રોડના ગુનામાં બે આરોપીઓ ઝડપાયા
સાયબર ક્રાઇમ ખેડા નડીઆદ પો.સ્ટ ૧૧૨૦૪૦૬૯ ૨૪૦૦૦૫/૨૦૨૪ BNS ACT. ૧૧૧, ૬૧(૨), ૩૧૮(૪), ૩૧૯(૨), ૩૩૬૩), ૩૩૮, ૩૪૦(૨) તથા આઇ.ટી એક્ટ ૬૬(સી) ૬૬(ડી) તા.૧૨/૦૯/૨૦૨૪ નારોજ દાખલ થયેલ. જે ગુના ફરીયાદી સાથે ઇન્વેસ્ટમેન્ટ કંપની?...
‘રમખાણો કરશો તો સાત પેઢીની સંપત્તિ જપ્ત થઇ જશે…’, CM યોગીનો હરિયાણામાં આક્રમક પ્રચાર
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હરિયાણાના સોનિપતના ચૂંટણી પ્રચારમાં એક રેલીમાં વિપક્ષ પર જોરદાર હુમલો કર્યો હતો. આ સાથે તેમણે ઉત્તર પ્રદેશમાં તેમની સરકારની પ્રશંસા પણ કરી હતી....
ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા જાગૃતિ માટે સ્પર્ધાઓ યોજાઈ
સ્વચ્છતા હી સેવા અભિયાન-૨૦૨૪ અંતર્ગત ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા જાગૃતિના વિષયો પર વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં જિલ્લાના નાયકા, વાવડી, ભૂતિયા, પીજ, થળેટ?...
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ વિવાદમાં અમૂલની સ્પષ્ટતા ‘ક્યારેય પણ તિરુપતિ મંદિરમાં ઘી સપ્લાય કર્યું નથી’
તિરુપતિ બાલાજી મંદિર (Tirupati Balaji Temple)ના પ્રસાદને લઈને વિવાદ (Controversery) વધુ ઘેરો બની રહ્યો છે. મંદિરમાં અપાતા પ્રસાદના લાડુમાં જાનવરોની ચરબીના ઉપયોગને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે અમૂલે શુક્રવારે સ્પષ?...
ATMમાંથી પૈસા કાઢી આપવાની મદદ કરવાના બહાને એ.ટી.એમ કાર્ડ બદલી ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાસ કરતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ
પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક નાઓએ મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા તથા બનેલ ગુનાના આરોપીઓને શોધી કાઢવા સારુ સુચના આપેલ હોય. ગઇ તા. ૧૬/૦૯/૨૦૨૪ ના રોજ નડિયાદ ટાઉન પો.સ્ટે. સર્વેલન્સ પો.સબ.?...
સિહોરમાં બહેનો માટે સૌંદર્ય, પોષાક તથા સુશોભન સામગ્રીનું વેચાણ
સિહોરમાં બહેનો માટે સૌંદર્ય, પોષાક તથા સુશોભન સામગ્રીનું વેચાણ શરૂ થયું છે. મહિલાઓ માટે કાર્યરત સેવા સંસ્થા હંસદેવ મહિલા કેન્દ્ર દ્વારા શનિવાર તથા રવિવાર એમ બે દિવસ દરમિયાન બહેનો માટે થયે...
શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા ભાવ ઉત્સાહ સાથે ગોપાલગિરિબાપુની ઉજવાશે પૂણ્યતિથિ
સેવા સંસ્કાર પ્રવૃત્તિથી ધમધમતાં શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા આગામી મંગળવારે ગોપાલગિરિબાપુની પૂણ્યતિથિ ઉજવાશે. આ પ્રસંગે ૧૦૮થી વધુ શાળાઓમાં બટુકભોજન શરૂ શરૂ થઈ ગયેલ છે. વિશ્વાનંદમાતાજી...
આ રાજ્યમાં વર્ષમાં બે વાર ફ્રીમાં મળશે ગેસ સિલિન્ડર,અમિત શાહે કરી જાહેરાત
જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા. આ દરમિયાન એક રેલીને સંબોધતા તેમણે મોટી જાહેરાત કરી હતી. ...
વધારે મીઠું ખાવાની આદત હોય તો સુધારજો, હાર્ટની સાથે કિડની માટે પણ ખતરનાક છે નમક
બ્લડ પ્રેશરની સમસ્યા હોય ત્યારે મીઠું ઓછું ખાવું કે વધારે ખાવું એવી સલાહ આપવામાં આવે છે. હાઈ બ્લડ પ્રેશરના કિસ્સામાં, વ્યક્તિને મીઠું ઓછું ખાવાની સલાહ આપવામાં આવે છે અને લો બ્લડ પ્રેશરના કિ?...