અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને પાકિસ્તાનમાં અપાયુ ઝેર ! છેલ્લા શ્વાસ લેતા હોવાનો દાવો
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. દાઉદ ઇબ્રાહિમ હાલ પાકિસ્તાનના કરાચીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લઇ રહ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. માહિતી મળી રહી છે કે પાકિ...
પાકિસ્તાનમાં પ્રધાનમંત્રીની ચૂંટણી માટે તારીખ થઈ નક્કી, ભારત અને પાકિસ્તાનમાં ચૂંટણીમાં માત્ર આટલા સમયનો ફેર
પાકિસ્તાનના ચૂંટણી પંચે પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતના નિર્ણયના કલાકો બાદ 2024માં રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીઓ માટે ચૂંટણી શેડ્યૂલ બહાર પાડ્યું છે. ચૂંટણી પ્રક્રિયા 19 ડિસેમ્બરના રોજ રિટર્નિ...
પાક. અને ચીન પછી, ઇરાનીઓ પર કાળ બનીને બલુચ ઉગ્રવાદીઓ તૂટી પડયા : 11ને મોતને ઘાટ ઉતાર્યા
સીસ્તાન અને બલુચીસ્તાન પ્રાંતના ઉપગવર્નર અલિ-રાઝા-મરહેમનીએ કહ્યું હતું કે તહેરાનથી આશરે ૧૪૦૦ કી.મી. દૂર આવેલા રસ્ક કસ્બામાં મોડી રાત્રે બલુચ ઉગ્રપંથીઓએ કરેલા હુમલામાં એક વરિષ્ટ પોલીસ અધિ?...
પાકિસ્તાનમાં પોલીસ હેડક્વાર્ટર અને ચેક પોસ્ટ પર આતંકી હુમલો, 3થી વધુ લોકોના મોત
પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ ભાગમાં સ્થિત સ્થાનિક પોલીસ હેડક્વાર્ટર પર આતંકી હુમલો થયો છે. શુક્રવારે આ આ હુમલામાં ઓછામાં ઓછા 3 પોલીસ કર્મચારીઓના મોત થયા છે, જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. ત્રણ દિવસ પહ...
કાશ્મીરી પંડિતો જમ્મૂ કાશ્મીરમાં ચૂંટણી લડશે અને મંત્રી પણ બનશે, મોદી સરકાર ન્યાય આપવા પ્રતિબદ્ધ: અમિત શાહ
રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ, 2023 પર ચર્ચા દરમિયાન અમિત શાહે ફરી એકવાર કોંગ્રેસ અને જવાહરલાલ નેહરૂને નિશાના પર લીધા. ગૃહપ્રધાન અમિત શાહે પાકિસ્તાનની સાથે થયેલા સીઝફાયરને લઈન?...
પાકિસ્તાનમાં પોલીસ મથક પર આતંકવાદીઓનો હુમલો, ત્રણ જવાનોના મોત, 10 ઘાયલ
દૂધ પાઈને ઉછેરેલો આતંકવાદ નામનો સાપ હવે પાકિસ્તાનને જ ડંખ મારી રહ્યો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખા પ્રાંતમાં આતંકવાદીઓએ પોલીસ મથક પર જ આત્મઘાતી હુમલો કર્યો છે. જેમાં 3 સુરક્ષા જવાનોના મોત ?...
ચૂંટણી પંચને બદલે કેમ સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરમાં સપ્ટેમ્બર પહેલા ચૂંટણી યોજવાનો કર્યો આદેશ ?
કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને 2019ના ઓગસ્ટમાં નાબૂદ કરી હતી. આ પછી જમ્મુ અને કાશ્મીરના પ્રાદેશિક રાજકીય પક્ષ અને અન્યોએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને સુપ્રી?...
પાકિસ્તાન બોર્ડર પાસે ભારત તૈનાત કરી રહ્યું ફાઈટર જેટ તેજસ, જાણો તેની તાકાત
રાજસ્થાનનું બિકાનેર શહેર પાકિસ્તાન સરહદથી લગભગ 200 કિલોમીટર દૂર છે. આ જ શહેરમાં ભારતીય વાયુસેનાનું મુખ્ય બેઝ નર એરબેઝ છે. ઈન્ડિયન એરફોર્સે કહ્યું કે તે Tejas Mk-1A ફાઈટર જેટના પ્રથમ સ્ક્વોડ્રનને આ જ...
મુસલમાનોના સૌથી મોટા દુશ્મન છે યહૂદીઓ હમાસે ઝેર ઓક્યું : પાકિસ્તાન પાસે મદદ માગી
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ૭મી ઓક્ટોબરથી શરૂ થયેલું યુદ્ધ બંધ થવાનું નામ નથી લેતું. ગાઝાપટ્ટીમાં રહેનારા હજ્જારો લોકોના જાન ગયા છે. તેવામાં હમાસના સર્વોચ્ચ નેતા ઇસ્માઈલ હાનીયેહે, પાકિસ્તાન પા?...
પાકિસ્તાન અવરજવર કરી હોવાના આધારે ધરપકડ કરી ATS અમદાવાદ લાવી
એટીએસની ટીમે ગોધરાથી મહિલા સહિત 5 શંકાસ્પદ વ્યકિતઓની ધરપકડ કરી હતી. આ પાંચેય જણાં પાસેથી પાસપોર્ટ સહિતના કેટલાક ડોક્યૂમેન્ટસ મળી આવ્યા હતા. જેમાં તેમણે પાકિસ્તાન અવર જવર કરી હોવાનું જાણવા ?...