પાક-બાંગ્લાદેશ-અફઘાનિસ્તાનથી આવેલા હિંદુ સહિત લઘુમતી શરણાર્થીઓ માન્ય દસ્તાવેજો વગર પણ ભારતમાં રહી શકશે: ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવાર, 2 સપ્ટેમ્બરના રોજ એક મહત્વપૂર્ણ ગેજેટ નોટિફિકેશન બહાર પાડી 1957ના રજીસ્ટ્રેશન ઑફ ફોરેનર્સ (એક્ઝેમ્પ્શન) ઓર્ડર અને 2007ના ઇમિગ્રેશન ઓર્ડરમાં સુધારા કર્યા છે. નવ?...
SCO સમિટમાં પહલગામ હુમલાના ઉલ્લેખ સાથે પીએમ મોદીએ પાકિસ્તાનને ઘેર્યુ, કહ્યું- આવા બેવડા ધોરણો વિરુદ્ધ એક થવું પડશે
ચીનમાં ચાલી રહેલી શાંઘાઇ સહયોગ સંગઠન (SCO) સમિટમાં 1 સપ્ટેમ્બરના રોજ મહત્વપૂર્ણ પૂર્ણ સત્ર યોજાયું, જેમાં સભ્ય દેશોના તમામ નેતાઓએ હાજરી આપી અને પ્રાદેશિક તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર પોતાના વિચાર?...
‘શાંતિ ઇચ્છતા હોવ તો યુદ્ધ માટે તૈયાર રહો…’CDS અનિલ ચૌહાણની ચીન-પાકિસ્તાનને ચેતવણી
ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે તાજેતરમાં એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે, જેમાં તેમણે ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભારત શાંતિપ્રિય દેશ છે, પરંતુ ?...
DRDO નો ગેસ્ટ હાઉસ મેનેજર પાકિસ્તાની ISI માટે જાસૂસી કરતો પકડાયો
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના ગેસ્ટ હાઉસના મેનેજર મહેન્દ્ર પ્રસાદની પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. તે પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલી ર...
PoKમાં નર્ક જેવું જીવન: 30%થી વધુ પરિવારોને એક ટંકનું ભોજન પણ મળતું નથી
પાકિસ્તાનના કબજા હેઠળનો કાશ્મીર (પીઓકે) એવું એક ક્ષેત્ર છે જેના વિશે પાકિસ્તાન સતત આ દાવો કરતું આવ્યું છે કે ત્યાંના લોકો ખૂબ ખુશ છે અને તેઓ પાકિસ્તાન પ્રત્યે ભક્તિભાવ રાખે છે. પરંતુ ઈન્ટરને...
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ કદી ખતમ નહીં થાય: ફારૂક અબ્દુલ્લાનું વિવાદાસ્પદ નિવેદન
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ ફરી એકવાર આતંકવાદને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાનની આંતરિક સ્થિ?...
વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પાકિસ્તાન સાથે મેચ નહીં રમે ભારત
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL)ના સેમિફાઈનલમાં ભારત ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સ વિરૂદ્ધ રમવાનો ઈનકાર કરી દીધો છે. આ મેચ 1 ઓગસ્ટ, ગુરૂવારે રમાવાની હતી. ભારતીય ટીમે જણાવ્યું હતું કે, ...
પહેલગામ હુમલામાં સામેલ આતંકી સુલેમાન અને યાસિર ઠાર, ભારતીય સેનાએ લીધો બદલો
ભારતીય સેનાએ પહલગામ આતંકી હુમલાનો પડઘો ભરપૂર રીતે આપ્યો છે. લગભગ ત્રણ મહિના પહેલા થયેલા ભયાનક હુમલામાં 26 નિર્દોષ નાગરિકોની હત્યા કરનાર આતંકીઓને દાચીગામ ફોરેસ્ટ વિસ્તારમાં ઘેરબંદી કરી ઠાર ...
કોણ છે હાશિમ મુસા? પહલગામ હુમલાના મુખ્ય આરોપીને ભારતીય સેનાએ ઠાર માર્યો
એક તરફ જ્યાં દિલ્હી ખાતે સંસદમાં ઓપરેશન સિંદૂરની સફળતા અને સેનાના શૌર્ય અંગે ચર્ચા ચાલી રહી છે, ત્યાં જ બીજી તરફ જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોએ વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. પહલગ?...
પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો ફરી ઓપરેશન સિંદૂર કરીશું : સંસદમાં રાજનાથ સિંહનું નિવેદન
લોકસભામાં પહલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સિંદૂર પર ચર્ચાની શરૂઆત થઈ હતી. જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંસદમાં આ ચર્ચાની શરૂઆત કરી હતી. પરંતુ, વિપક્ષના હોબાળાના કારણે બપોરે બે વાગ્યા...