કારગિલ વિજય દિવસ ભારત માતાના બહાદુર સપૂતોની અજોડ હિંમત અને બહાદુરીની યાદ અપાવે છે: PM મોદી
આજનો દિવસ, 26 જુલાઈ, ભારત માટે ગૌરવ અને શ્રદ્ધાંજલિનો દિવસ છે—કારણ કે આજના દિવસે સમગ્ર દેશ 26મો કારગિલ વિજય દિવસ ઉજવી રહ્યો છે. આ દિવસ ભારતના એ મહાન શૂરવીરોને સમર્પિત છે જેમણે 1999માં પાકિસ્તાની ઘ?...
UNSCમાં ભારતે પાકિસ્તાન માટે કહ્યું – ‘દેવામાં ડૂબેલું આતંકવાદી દેશ, શાંતિ ચર્ચાનો હકદાર નથી’
યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)ની તાજેતરની બેઠક દરમિયાન ભારતે પાકિસ્તાન પર કડક અને સ્પષ્ટ પ્રહાર કર્યો છે. ભારતના સ્થાયી પ્રતિનિધિ, એમ્બેસેડર પર્વથાનેની હરીશે પાકિસ્તાનને “કટ્ટર...
પાકિસ્તાની વિમાનો માટે ભારતીય એરસ્પેસ બંધ, પ્રતિબંધ 23 ઓગસ્ટ સુધી લંબાવ્યો
ભારત સરકાર દ્વારા પાકિસ્તાની વિમાનો માટે ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને વધુ એક વખત લંબાવવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે સોશિયલ મીડ?...
કાવડ યાત્રા દરમિયાન પાકિસ્તાનનો જૂનો વિડીયો શેર કરનારા 3 શખ્સની મુરાદાબાદમાં ધરપકડ
શ્રાવણ માસ દરમિયાન ચાલતી કાવડ યાત્રા વચ્ચે સાંપ્રદાયિક માહોલ બગાડવાના આરોપસર ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં (Muzaffarnagar) ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ પાકિસ્તાનનો એક જૂનો વિડીયો મુર?...
કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોર ઝડપાયો, બોટમાંથી માછીમારીની સામગ્રી મળી
ગુજરાતના કચ્છ જિલ્લાના લખપત તાલુકાના દરિયાઇ સરહદી વિસ્તારમાં એક ગંભીર સુરક્ષા ઘટના સામે આવી છે, જેમાં ભારતીય જળસીમામાં ઘૂસેલા પાકિસ્તાની કિશોરને બીએસએફ (બોર્ડર સિક્યુરિટી ફોર્સ)ની 176મી બટ...
‘ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું ગઠબંધન ભારત માટે ખતરો…’, CDS જનરલ ચિંતિત દેખાયા
ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે તાજેતરમાં એક મહત્ત્વના થિંક-ટેન્ક કાર્યક્રમમાં રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે ઊંડાણપૂર્વક ચિંતાઓ વ્યક્ત કરતાં જણાવ્યું કે ભારત આજે આંતરિક અને બ?...
યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા રહેશે જેલમાં, હિસાર કોર્ટે રિમાન્ડ 14 દિવસ વધાર્યા
પાકિસ્તાન માટે જાસૂસીના ગંભીર આરોપમાં ધરપકડ કરાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાના કેસમાં હવે વધુ ઘનત્વ આવી રહ્યું છે. 07 જુલાઈ 2025ના રોજ હરિયાણાના હિસાર સ્થિત કોર્ટમાં રજૂ થયેલ જ્યોતિને ન્યાય...
‘હા, હું પાકિસ્તાન આર્મીનો એજન્ટ હતો…’ 26/11 મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડની કબૂલાત!
મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાના મુખ્ય ષડ્યંત્રકારોમાંથી એક, તહવ્વુર રાણાએ તાજેતરમાં NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) સામેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા કરીને ભવિષ્યમાં આતંકવાદ સામેની લડત ?...
પાકિસ્તાન ને જોરદાર તમાચો, QUAD પછી, BRICS એ પણ પહેલગામ હુમલાની નિંદા કરી
રવિવાર, 6 જુલાઈ, 2025ના રોજ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં યોજાયેલી 17મી BRICS સમિટમાં આતંકવાદ વિરુદ્ધ ભારપૂર્વકની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ગઈ. ભારતના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા નૃશંસ આતંકવાદી હુમલાની...
‘ભારતને પોતાના બચાવ માટે પહેલા હુમલો કરવાનો અધિકાર’, અમેરિકા અને ચીનને રાજનાથ સિંહનો રોકડો જવાબ
ભારતે તાજેતરમાં "ઓપરેશન સિંદૂર" અંતર્ગત જમ્મુ-કાશ્મીરના પહલગામ વિસ્તારમાં થયેલા આતંકી હુમલાનું મજબૂત જવાબ આપીને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે દેશની અખંડિતતા અને સુરક્?...