કાલોલમાં ભાજપનો દબદબો, પંચમહાલ જિલ્લા-તાલુકા પંચાયતની બેઠકો બિનહરીફ કબ્જે
ગુજરાતના પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party)એ મજબૂત રાજકીય પકડ દર્શાવી છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે થયેલી રાજકીય હલચલ બાદ ભ...
પંચમહાલ : શહેરામાં હાલોલ-શામળાજી હાઈવે પરથી 200થી વધુ દબાણો દૂર કરાયા
પંચમહાલ જિલ્લાના શહેરામાં હાલોલ-શામળાજી સ્ટેટ હાઈવે પર આજે, 27 જાન્યુઆરી, 2026ના રોજ તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાઈવેની બંને તરફ ખડકાયેલા કાચા-પાકા દબાણો અને ગેરકા?...
ગોધરા પોલીસ સ્ટેશન પર મુસ્લિમ ટોળાનો હુમલો, લાઠીચાર્જ બાદ સ્થિતિ કાબૂમાં
18 સપ્ટેમ્બરનાં રોજ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં તંગદિલી ફેલાવનારી ઘટના બની, જ્યાં મુસ્લિમ ટોળાંએ ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી પથ્થરમારો અને તોડફોડ કરી હતી. ઘટનાની શરૂઆ...
પંચમહાલના હાલોલમાં આભ ફાટ્યું, 6 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર
ભાદરવા માસની શરૂઆત સાથે જ ગુજરાતમાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક શહેરો અને ગામોમાં ...
મહારાષ્ટ્રના નાસિક શહેરની આઈસીઆઈસીઆઈ બેન્કમાં ચોરી કરનાર એક આરોપીને સ્પેશિયલ ગુંડા સ્ક્વોડ ની ટીમએ હાલોલમાં દબોચી લીધો
મહારાષ્ટ્રના નાસિક શહેરની આઈસીઆઈસીઆઈ બેન્ક ના સિક્યુરિટી સાથે મળી બેન્ક ના લોકર માંથી 14 કિલો સોનું તફડાવી ફરાર થઈ ગયેલા ચાર આરોપીઓ પૈકી બે આરોપી હાલોલમાં છુપાયા હોવાની જાણકારી નાસિક ક્રાઈ...
૨૧મી જૂને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરાશે
પંચમહાલ જિલ્લા તંત્ર દ્વારા આગામી ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. પંચમહાલ જિલ્લાના દરેક મહત્વના તેમજ હેરિટેજ સ્થળોની સ?...
તહેવારો નિમિત્તે GSRTC દોડાવશે વધારાની 2200 બસ; 40 નવી બસો સાથે UPI પેમેન્ટ માટે 2000 સ્માર્ટ મશીન પણ વસાવાયા
દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, સ્વભાવિક છે પોતાના વતનથી દુર રહીને કામ કરતા હજારો લોકો હવે વતન ભણી દોટ મુકશે. તેવામાં દિવાળીને લઈને યાત્રીઓના ઘસારાને પહોંચી વળવા GSRTC દ્વારા સુરતથી સૌરાષ્ટ્ર, ઉ?...
વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું નિધન
પંચમહાલ ના બાહુબલી નેતા અને માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું નિધન થયુ છે. પોતાની મુછો અને આગવી અદાથી ઓળખાતા પ્રભાતસિંહ ચૌહાણનું ટૂંકી માંદગી બાદ નિધન થયુ છે. 83 વર્ષની જૈફ વયે પ્રભાતસિંહે પોત?...