SOUL લીડરશિપ કોન્ક્લેવમાં બોલ્યા PM મોદી, જાણો કેમ યાદ આવ્યા સ્વામી વિવેકાનંદ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે SOUL લીડરશિપ કોન્ક્લેવની પ્રથમ આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે તમારે યાદ રાખવું પડશે કે તમારી દિ?...
PM મોદી અને ઈલોન મસ્કની મુલાકાત બાદ મોટી જાહેરાત, ભારતમાં બમ્પર ભરતી સાથે વિસ્તરણ કરશે ટેસ્લા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન ઈલોન મસ્ક સાથેની બેઠક ફળી છે. વિશ્વની ટોચની બીજા ક્રમની ઈવી કંપની ટેસ્લાના માલિક મસ્કે ભારત માટે વિસ્તરણ યોજના રજૂ કરતાં મોટી સંખ્યામાં ભ?...
PM મોદી દિલ્હીના CM તરીકે કોને પસંદ કરશે? આજે ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય, જાણો રેસમાં કોણ છે આગળ
દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે CM ફેસને લઈ આજે નિર્ણય આવી શકે છે. વાસ્તવમાં દિલ્હીના મુખ્યમંત્રી અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે. દિલ્હીના લોકોએ 8 ફેબ્રુ...
દીપિકા પાદુકોણે કહ્યું, આ વિષયથી લાગતો હતો ખૂબ જ ડર, સ્ટ્રેસ ઓછો કરવાની આપી ટિપ્સ
દીપિકા પાદુકોણે ‘પરીક્ષા પે ચર્ચા’માં વિદ્યાર્થીઓ સાથે માનસિક સ્વાસ્થ્ય અને પરીક્ષાની તૈયારી પર ચર્ચા કરી બોલિવૂડની પ્રસિદ્ધ અભિનેત્રી દીપિકા પાદુકોણ, જે માતૃત્વનો આનંદ માણી રહી છે, તાજ...
PMની પાઠશાળા: પરીક્ષા પે ચર્ચામાં PM મોદીએ બાળકોને આપી ટિપ્સ, શિક્ષકોને પણ કરી ટકોર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે બોર્ડની પરીક્ષા પહેલા બાળકો સાથે 'પરીક્ષા પે ચર્ચા' યોજે છે. જેમાં સોમવારે પરીક્ષા પર ચર્ચાની 8મી આવૃત્તિમાં, તેમણે દેશના વિવિધ રાજ્યોના ધોરણ 10 અને 12ના વિદ્ય...
PM મોદી મહાકુંભમાં પહોંચ્યા, થોડા સમય બાદ સંગમમાં કરશે પવિત્ર સ્નાન, પ્રયાગરાજમાં સુરક્ષા પ્રોટોકોલ લાગુ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની મુલાકાત લેશે. આજે બુધવારે સંગમમાં ડૂબકી લગાવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા ગંગાની પૂજા કરશે. તેઓ પ્રયાગરાજની ભૂમિ પર લગભ?...
અમે લાખો કરોડ રૂપિયા કાચનો મહેલ બનાવવા માટે નહીં, પરંતુ દેશના વિકાસ માટે વાપર્યા: પીએમ મોદી
ગૃહમાં આજે બજેટ સત્રનો ચોથો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (4 ફેબ્રુઆરી, 2025) લોકસભાની કાર્યવાહીમાં સામેલ થયા. આ દરમિયાન ભાજપ અને NDAના સાંસદોએ મોદી-મોદીના નારાથી વડાપ્રધાન મોદીનું સ્વાગત...
‘બજેટ જે દરેક ભારતીયના સપના પૂરા કરશે…’ PM મોદીની પહેલી પ્રતિક્રિયા જાહેર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલું બજેટ દરેક ભારતીયના સપના પૂરા કરનારું બજેટ છે.કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્?...
PM મોદી મહાકુંભમાં સ્નાન માટે નહીં જાય, 5 ફેબ્રુઆરીની પ્રયાગરાજ મુલાકાત રદ: સૂત્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભમાં હાજરી આપવાનો કાર્યક્રમ હતો, પરંતુ હવે તે રદ કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં સ્નાન ...
‘મહાકુંભની ઘટનાથી ખૂબ જ દુઃખી છું,….’, ભાગદોડની ઘટના બાદ PM મોદીની પહેલી પ્રતિક્રિયા
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મહોત્સવ ચાલી રહ્યો છે. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. ત્યારે આજે (29 જાન્યુઆરી 2025)એ મૌની અમ?...