વિદેશ પ્રધાન એસ જયશંકરની સુરક્ષા વધારવામાં આવી, હવે બુલેટપ્રૂફ કારમાં મુસાફરી કરશે
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને, વિદેશ મંત્રી એસ. જયશંકરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલય (MHA) એ તેમની સુરક્ષા વધારી દીધી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા ત?...
વડાપ્રધાન મોદી આવતીકાલે સીસીએસ સાથે યોજશે બેઠક, જાણો કયા મુદ્દે ચર્ચા થશે
'ઓપરેશન સિંદૂર' બાદ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા નીતિમાં મોટો ફેરફાર થવાની શક્યતાઓ વચ્ચે આવતીકાલે 14 મેના રોજ કેન્દ્ર સરકાર સવારે 11 વાગ્યે દિલ્હીમાં હાઈ લેવલ CCSની બેઠક યોજાવાની છે. કેબિનેટ કમિટી ?...
‘ઘરમાં ઘૂસીને મારીશું, બચવાનો મોકો પણ નહીં આપીએ…’ આતંકીઓને PM મોદીની ચેતવણી
મંગળવારે સવારે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અચાનક પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા, ત્યારે એક તસવીર સામે આવી, જેણે એક જ ઝાટકે પાકિસ્તાનના પ્રચારનો નાશ કરી દીધો. આ તસવીરમાં, વડા પ્રધાન મોદી સ...
‘જુઠ બેનકાબ’ – પાકિસ્તાને કર્યો હતો ભારતની S-400 તોડી પાડવાનો દાવો, પીએમ મોદીએ હવે તેની સાથે જ ખેંચાવી તસવીર
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ હવે ઓછો થયો છે અને બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં બંને દેશો વચ્ચે શાંતિ છે. આ દરમિયાન, પાકિસ્તાનનું એક જુઠ્ઠાણું ખુલ્લું પડી ગયું છે. હ?...
કાશ્મીરમાં પહલગામ હુમલાના આતંકીઓના પોસ્ટર જાહેર, બાતમી આપનારાને 20 લાખનું ઈનામ
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં બૈસરન ખીણમાં આતંકી હુમલામાં નિર્દોષ 26 લોકોના જીવ લેનારા આતંકવાદીઓ 20 દિવસ બાદ પણ પકડાયા નથી. તેમની ધરપકડ કરવા પોલીસે અને સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓના પોસ્ટર જાહે...
PM મોદીએ આદમપુર એરબેઝ પર સેનાના જવાનો સાથે કરી મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાષ્ટ્રજોગ સંબોધન આપ્યા બાદ આજે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા છે. જ્યાં તેઓએ સેનાના જવાનોની મુલાકાત લીધી છે. આજે વહેલી સવારે વડાપ્રધાન મોદી આદમપુર એરબેઝ ?...
PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન આતંકવાદ સામે ‘નવા ભારત’ની નીતિની સ્પષ્ટ ઘોષણા : CM યોગી
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ અને 7મેથી 10 મે સુધી ચાલેલી સૈન્ય ગતિવિધિઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબંધોન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભારતીય સેનાએ પાકિસ્તાનને આપેલા જડબાતોડ જવાબ, ઓ...
આજે રાત્રે 8 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, ઓપરેશન સિંદૂર અંગે આપી શકે છે માહિતી
આજે રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે. આ સંબોધન ઓપરેશન સિંદૂર પછીનું તેમનું પ્રથમ જાહેર નિવેદન હશે. ઓપરેશન સિંદૂર 7 મેના રોજ શરૂ કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ...
‘પાકિસ્તાની આર્મીએ આતંકીઓનો સાથ આપ્યો’, ઓપરેશન સિંદૂર પર સેનાનો ખુલાસો
ભારતની ત્રણેય સેનાઓના ડીજીએમઓની પ્રેસ બ્રીફિંગ શરૂ થઈ હતી. જેમાં ઓપરેશન સિંદૂર વિશે વધુ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. એર માર્શલ એકે ભારતીએ કહ્યું, "પાકિસ્તાનની સેનાએ આતંકવાદીઓનો સાથ આપ્?...
ડિફેન્સ મેન્યુફેક્ચરિંગનું હબ બનશે લખનઉ, રાજનાથ સિંહે કર્યું -ભારતીય સેનાનો ડર રાવલપિંડી સુધી પહોંચ્યો
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ સંરક્ષણ ક્ષેત્રમાં એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બની. અહીં ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરના લખનઉ નોડ ખાતે વિશ્વની સૌથી વિનાશક સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ...