PM મોદીએ પહલગામ હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીના પરિવાર સાથે મુલાકાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના કાનપુરમાં અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું છે. આ સાથે તેમણે પહલગામ હુમલામાં માર્યા ગયેલા શુભમ ત્રિવેદીના પરિવાર સાથે પણ મુલાકાત કરી છે. તેમણ...
ભારતીય સેનાનું પરાક્રમ જોઇ પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે ભીખ માંગવા લાગ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના કાનપુરમાં છે. શુક્રવારે તેમણે 47,600 કરોડ રૂપિયાના 17 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. એક જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ પાકિસ્તાનને ?...
Bullet Trainનો કેટલા કિલોમીટર લાંબો ટ્રેક તૈયાર છે? રેલમંત્રીએ આપી માહિતી, જુઓ વીડિયો
કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારના રોજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે એક નવી જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલવે (MAHSR) પ્રોજેક્ટમાં એક મોટું કામ પૂર્ણ કર્...
આતંકવાદ વિરુદ્ધ ભારતની લડત રોકાઈ નથી, ફરી ઊભા થયા તો કચડી નાંખીશું: બિહારમાં બોલ્યા PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના કારાકાટથી એકવાર ફરી પાકિસ્તાન અને આતંકવાદ પર પ્રહાર કર્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'જો હવે આતંકવાદ કરવા ઊભા થયા તો કચડી નાંખવામાં આવશે. બિહારની ધરતીથ?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી IPL 2025ના 14 વર્ષના સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને મળ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી IPL 2025ના 14 વર્ષના સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને મળ્યા છે.આ મુલાકાત પટના એરપોર્ટ પર થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે તેમના સોશિયલ મીડિયા દ્વારા આ અંગે માહિતી આપી...
PM મોદીએ બિહારના ભાજપ નેતાઓને ચૂંટણીમાં જીતનો મંત્ર આપ્યો, આ 10 બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું
આ વર્ષના અંત સુધીમાં બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારથી બિહારના પ્રવાસે છે. ગુરુવારે સાંજે, તેમણે પટના સ્થિત બિહાર ભાજપ કાર્યાલયમાં ભાજપના ન?...
વડાપ્રધાનના પ્રવાસનો આજે બીજો દિવસ, પટનાથી જશે કાનપુર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
આજે વડાપ્રધાન મોદીનો પ્રવાસનો બીજો દિવસ છે. આજે એટલે કે શુક્રવારે 30 તારીખે તેઓ CSA ગ્રાઉન્ડ પરથી રિમોટ બટન દબાવીને રાજ્યના 47573 કરોડ રૂપિયાના 15 મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. મ?...
‘મારે દક્ષિણામાં પીઓકે જોઈએ છે…’ જગદગુરુ રામભદ્રાચાર્યે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીને આપી રામ મંત્રની દીક્ષા
ભારતીય સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ચિત્રકૂટ પહોંચ્યા હતા. અહીં તેમણે જગદગુરુ રામભદ્રાચાર્યની સાથે મુલાકાત કરવાની સાથે સદગુરુ આંખની હોસ્પિટલમાં સિમ્યુલેટર મશીનનું ઉદઘાટન કર્ય?...
પ્રાણ જાય પર વચન ના જાય, એક વાર કમિટ કર્યા બાદ પાછો નથી હટતો-એર ચીફ માર્શલ ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર જાહેરમાં બોલ્યા
ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે, આજે ગુરુવારે સીઆઈઆઈ બિઝનેસ સમિટને સંબોધી હતી. તેમણે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આપણને હવે સ્પષ્ટ ખ્યાલ આવ્યો છે કે આપણે ઓપરેશ?...
કપાસ, તલ સહીતના ખરીફ પાકની MSPમાં વધારો મોદી સરકારનો નિર્ણય, કેબિનેટમાં લેવાયા 5 મોટા નિર્ણયો
મોદી સરકારે ખરીફ સીઝન 2025-26 માટે 14 મુખ્ય પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરીને ખેડૂતોને મહત્વનો સહારો આપ્યો છે. આ પગલું ખેડૂતોની આવક વધારવાનો અને તેમને નફાકારક કિંમતો આપવાનો પ્રયાસ છે, જ?...