‘આ મોદી છે, અહીં કોઈ દબાણ કામ કરતું નથી…’, જ્યારે પીએમને ઓબામા સાથેની પ્રેસ કોન્ફરન્સની ઘટના યાદ આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગાંધીનગરમાં ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર્સ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું હતું કે આ રિ-ઈન્વેસ્ટ કોન્ફરન્સની ચોથી આવૃત્તિ છે. મને વિશ્વાસ છે ?...
વંદે ભારત મેટ્રોનું નામ બદલાયું, હવે ‘નમો ભારત રેપિડ રેલ’ તરીકે ઓળખાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપવાના છે. તે પહેલા આજે રેલવેએ મોટો નિર્ણય લીધો છે. વંદે મેટ્રોનું નામ બદલીને 'નમો ભારત રેપિડ રેલ' કરવામાં આવ્યું છે. દેશ?...
‘અમેરિકામાં કોંગ્રેસે ભારતીય પત્રકાર સાથે ક્રૂરતા આચરી’, જમ્મુમાં PM મોદીએ કર્યાં આકરા પ્રહારો
પીએમ મોદીએ આજે જમ્મુ-કાશ્મીરમાં તેમની પ્રથમ ચૂંટણી જાહેર સભાને સંબોધી હતી. ડોડામાં આયોજિત જનસભાને સંબોધિત કરતી વખતે તેમણે પીડીપી, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ પર આકરા પ્રહારો કર્યા હતા. ...
‘જ્યાં સુધી મોદી છે, ત્યાં સુધી અનામતમાં રત્તી ભર પણ ફેર નહીં,’ કુરુક્ષેત્રમાં PMનો ટંકાર
5 ઓકટોબરે યોજાનારી હરિયાણા વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે કુરુક્ષેત્ર આવેલા પીએમ મોદીએ અનામતને લઈને મોટી વાત કરી છે. કુરુક્ષેત્રમાં એક મોટી ચૂંટણી રેલીને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે જ?...
‘આ વખતે ચૂંટણી જમ્મુ-કાશ્મીરનું ભાવિ નક્કી કરશે’, ડોડા રેલીમાંથી પીએમ મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના ડોડામાં એક મોટી ચૂંટણી રેલી કરી રહ્યા છે. 42 વર્ષમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ વડાપ્રધાન ડોડામાં જાહેરસભા કરી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ ...
મોદી સરકારે પોર્ટ બ્લેરનું નામ બદલી નાખ્યું, હવે રાજધાનીનું નામ થશે ‘શ્રી વિજયપુરમ’
કેન્દ્રની મોદી સરકારે પોર્ટ બ્લેરને લઈને મોટો નિર્ણય લીધો છે. ભારત સરકારે આંદામાન અને નિકોબારની રાજધાનીનું નામ બદલીને પોર્ટ બ્લેર કરી દીધું. હવે પોર્ટ બ્લેર શ્રી વિજયપુરમ તરીકે ઓળખાશે. કે?...
કોંગ્રેસનો અનામત વિરોધી ચહેરો સામે આવ્યો, અમિત શાહનો રાહુલ ગાંધી પર પ્રહાર
રાહુલ ગાંધીની અમેરિકા મુલાકાત વિવાદમાં છે. ક્યારેક અનામતને લઈને તેમના નિવેદનોની ટીકા થઈ રહી છે તો ક્યારેક ભારત-ચીન સરહદ વિવાદને લઈને તેમના દાવાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. રાહુલના આ ત?...
અમિત શાહે અમિતાભ બચ્ચનનો આભાર માન્યો, અભિનેતા આ ખાસ અભિયાનમાં જોડાયા
ભારત સરકારે સાયબર ગુનાઓ સામે લડવા માટે I4C અભિયાન શરૂ કર્યું છે. હવે આ અભિયાનમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન પણ જોડાયા છે. ગૃહમંત્રી અમિત શાહે સરકારી પહેલમાં સક્રિય ભાગ લેવા બદલ બોલ?...
હવે કાર માલિકોએ 20 કિ.મી. સુધી નહીં ભરવો પડે ટોલ ટેક્સ, નીતિન ગડકરીએ આપ્યા ખુશખબર
કેન્દ્ર સરકાર હાઇવે અને એક્સપ્રેસ વે પર અંતર પ્રમાણે ટોલની નીતિ પર એક કદમ આગળ વધી રહી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યું છે કે "ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) નો ઉપયોગ કરતા...
ભારત સેમિકન્ડક્ટરના સેક્ટરમાં ગ્લોબલ લીડર બનશે, PM મોદી ગ્રેટર નોઈડામાં નાખશે પાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બર એટલે કે આજે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો માર્ટ ખાતે સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ ઉપસ્થિત લોકોને પણ સંબોધિત કરશે....