‘મિડલ ક્લાસનું ખિસ્સું ભરનારું બજેટ’, PM મોદીએ નિર્મલા સીતારમણના કર્યાં ખૂબ વખાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને સામાન્ય માણસનું બજેટ ગણાવ્યું છે. પીએમએ નાણામંત્રી નિર્મલા સીતારમણની પણ પ્રશંસા કરી છે. પીએમ મોદીએ કહ્યું, આ બજેટ મધ્યમ ... પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આજનો દિવ?...
‘બજેટ જે દરેક ભારતીયના સપના પૂરા કરશે…’ PM મોદીની પહેલી પ્રતિક્રિયા જાહેર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલું બજેટ દરેક ભારતીયના સપના પૂરા કરનારું બજેટ છે.કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્?...
ખેડૂત, ગરીબ, મહિલા અને યુવા પર ફોકસ, PM મોદીના સૂચનને બજેટમાં મહત્ત્વ
વડાપ્રધાન મોદી તેમના ભાષણમાં મોટાભાગે 4 જાતિઓનો ઉલ્લેખ કરતાં હોય છે. વિપક્ષ દ્વારા જાતિ આધારિત જનગણના કરાવવાની માંગને લઈને પીએમ મોદી કેટલીય વાર કહી ચૂક્યા છે કે દેશમાં ખેડૂત, ગરીબ, મહિલા અને...
મોદી સરકારે ડિફેન્સ માટે આપ્યાં આટલા કરોડ, 9 ટકાનો વધારો કર્યો
મોદી સરકારે ડિફેન્સ માટે માતબર કહી શકાય તેટલું 6.81 લાખ કરોડનું બજેટ ફાળવ્યું છે જેમાં 1.8 લાખ કરોડ મિલિટરી આધુનિકીકરણના ફંડનો પણ સમાવેશ થાય છે આ પૈસામાંથી નવા લડાકૂ વિમાનો, હેલિકોપ્ટર, વોરશિપ્,...
12 લાખની આવક પર કોઈ ટેક્સ નહીં, બજેટમાં મોદી સરકારનું મોટું એલાન
મોદી સરકારે મિડલ ક્લાસને એક મોટી ભેટ આપી છે. નાણા મંત્રી સીતારમણે બજેટમાં 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રીનું એલાન કર્યું છે એટલે વર્ષે 12 લાખ કમાતા લોકોએ ઈન્કમ ટેક્સ નહીં ચુકવવો પડે. નાણા મંત્રી ?...
PM મોદી મહાકુંભમાં સ્નાન માટે નહીં જાય, 5 ફેબ્રુઆરીની પ્રયાગરાજ મુલાકાત રદ: સૂત્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભમાં હાજરી આપવાનો કાર્યક્રમ હતો, પરંતુ હવે તે રદ કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં સ્નાન ...
વજન ઘટાડવાની સાથે ફિટ રહેવા PM મોદીની ટિપ્સ, અક્ષય કુમારે શેર કર્યો ખાસ વીડિયો
થોડા વર્ષો પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રસપ્રદ ઇન્ટરવ્યુ લેનાર અભિનેતા અક્ષય કુમારે તેમનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં પીએમ મોદી સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક બાબતો વિશે વાત કરતા જોવા મળે ...
હું સ્વયં પણ યમુનાનું પાણી પીવું છુંઃ PM નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં એક રેલી દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર યમુના નદીની સફાઈ મુદ્દે તીખા પ્રહારો કર્યા. પીએમ મોદીએ કેજરીવાલનું નામ લીધા વ...
મોદી કેબિનેટની બેઠકમાં આજે લેવાયા બે મોટા નિર્ણય, કેન્દ્રીય મંત્રીએ આપી માહિતી
મોદી કેબિનેટની બેઠકમાં આજે બે મોટા નિર્ણયો પર મહોર લાગી છે. આજે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયો અંગે જાણકારી આપી છે. આમાંથી એક નિર્ણય ખેડૂતોની રાહત માટે છે. જ્યારે બીજા નિર્ણયની અ...
ગૃહમંત્રી અમિત શાહે મહાકુંભમાં અકસ્માત પર શું કહ્યું? નિવેદન બહાર આવ્યું છે
ગૃહમંત્રી અમિત શાહે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે સવારે થયેલી નાસભાગ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે X પર લખ્યું, ‘મહાકુંભમાં થયેલા દુ:ખદ અકસ્માતથી હું ખૂબ જ દુઃખી છું. આ અકસ્માતમા...