કર્તવ્ય પથ પર ભારતીય સેનાની તાકાત, શક્તિ પ્રદર્શન કર્યું
દેશભરમાં આજે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ગૌરવ, ઉત્સાહ અને દેશભક્તિના ભાવ સાથે થઈ રહી છે. નવી દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલી ભવ્ય પરેડમાં ભારત પોતાની વિકાસ યાત્રા, સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધ?...
શા માટે બંધારણના અમલ માટે 26 જાન્યુઆરીની પસંદગી કરાઈ? જાણો 96 વર્ષ જૂની ઐતિહાસિક કહાની
આજે સમગ્ર દેશ હર્ષોલ્લાસ, ગૌરવ અને દેશભક્તિના ભાવ સાથે 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. ભારતીય બંધારણને અમલમાં આવ્યા આજે 76 વર્ષ પૂર્ણ થયા છે. 26 જાન્યુઆરી, 1950ના રોજ ભારતને સત્તાવાર રીતે ‘પૂર?...
પ્રજાસત્તાક દિન પૂર્વે રાજસ્થાનના ખેતરમાંથી 10 હજાર કિલો વિસ્ફોટક મળ્યું, આરોપી સુલેમાન ખાનની ધરપકડ
ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી)ની પૂર્વ સંધ્યાએ રાજસ્થાનમાં સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. નાગૌર જિલ્લામાં પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી ગેરકાયદે વિસ્ફોટક જપ્તીની કાર્યવાહી કરી છે, જેને...
77મો પ્રજાસત્તાક દિવસ 2026 : કર્તવ્ય પથ પર ધ્વજવંદન બાદ પરેડ શરૂ, અશોક ચક્રથી શુભાંશુ શુક્લા સન્માનિત
ભારત આજે પોતાનો 77મો પ્રજાસત્તાક દિવસ અતિ ઉત્સાહ, ગૌરવ અને ઊંડા દેશભક્તિના ભાવ સાથે ઉજવી રહ્યો છે. નવી દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાનારી ભવ્ય પરેડમાં ભારત પોતાની વિકાસ યાત્રા, સમૃદ્ધ સાંસ્કૃતિ...
દેશ આઝાદ થયા બાદ 41 ગામડા પહેલીવાર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરશે
દેશભરમાં આજે 77મો પ્રજાસત્તાક દિવસ ગૌરવ અને ઉત્સાહ સાથે ઉજવાઈ રહ્યો છે ત્યારે છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાંથી આવેલા સમાચાર સમગ્ર દેશ માટે વિશેષ મહત્વ ધરાવે છે. દાયકાઓ સુધી માઓવાદીઓના ‘રેડ ટે...
Republic Day 2026 : આજે 77મો પ્રજાસત્તાક દિવસ, દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી
આજે દેશભરમાં ૭૭મો પ્રજાસત્તાક દિવસ અતિ ઉત્સાહ, ગૌરવ અને દેશભક્તિના માહોલમાં ઉજવાઈ રહ્યો છે. આ વર્ષના પ્રજાસત્તાક દિવસની થીમ “વંદે માતરમના 150 વર્ષ” રાખવામાં આવી છે, જે રાષ્ટ્રીય એકતા, સ્વતંત?...
ICGએ બાંગ્લાદેશથી ભારત આવી રહેલી સોપારીની દાણચોરી કરતી માછીમારી બોટને ઝડપી
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)ના ફ્રેઝરગંજ સ્ટેશન દ્વારા 22 જાન્યુઆરીના રોજ દરિયાકાંઠા સુરક્ષા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે એક મહત્વપૂર્ણ ઓપરેશન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. આ ક?...
શશી થરૂરનું મોટું નિવેદન : ઓપરેશન સિંદૂર સિવાય કોઈ પણ મુદ્દે કોંગ્રેસ સાથે મતભેદ નથી, માફી નહીં માંગુ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશી થરૂર છેલ્લા સમયથી પક્ષમાં તેમની સ્થિતિ અને વૈચારિક મતભેદોને લઈને ચર્ચામાં રહ્યા છે. પ્રેસમાં ઘણીવાર એ અફવાઓ આવતી રહી છે કે ભાજપ સરકારની પ્રશંસા કરવા બદ...
ગુજરાત લોકભવન ખાતે ઉત્તર પ્રદેશ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા અને અસમના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર લોકભવન ખાતે ઉત્તર પ્રદેશ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા અને અસમ રાજ્યના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ હતી. આ અવસરે રાજ્યપાલે તમામ રાજ્યોના...
રામચરિત માનસમાં સનાતન સાર રૂપ દર્શન રહેલું છે – મોરારિબાપુ
રાજધાની દિલ્હીમાં અહિંસા વિશ્વ ભારતી દ્વારા રામકથાનો ભાવિકોને લાભ મળી રહ્યો છે. વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ ચિંતન રજૂ કરતાં રામચરિત માનસમાં સનાતન સાર રૂપ દર્શન રહેલું છે તેમ જણાવ્યું. લોક?...