લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં આજે 57 બેઠકો પર મતદાન, PM મોદી, કંગના, પવન સિંહ સહિત 11 દિગ્ગજો ચૂંટણીના મેદાનમાં
19 એપ્રિલે પ્રથમ તબક્કાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા 57 બેઠકો પર મતદાન બાદ 1 જૂન શનિવારના રોજ સમાપ્ત થશે. શનિવારે સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 લોકસભા બેઠકોના મતદારો તેમના સાંસદને ચ?...
PM મોદીની ધ્યાનમુદ્રા સમયે પણ વિવેકાનંદ રોક મેમોરિયલમાં મળશે સામાન્ય લોકોને પ્રવેશ, હટ્યો એન્ટ્રી પરનો પ્રતિબંધ
તમિલનાડુના કન્યાકુમારીમાં સ્થિત વિવેકાનંદ રોક મેમોરિયલમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં પીએમ નરેન્દ્ર મોદીના ધ્યાન કાર્યક્રમ દરમિયાન સામાન્ય પર્યટકોને પણ વિવેકાનંદ રોક મેમોરિય?...
વૈશ્વિક નેતાઓએ PM મોદીના કર્યા વખાણ, એડવાન્સમાં અભિનંદન સાથે એક નેતાએ કહ્યું – તેઓ એક મિશન પર છે
અમેરિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા બાદ હવે બ્રિટન અને યહૂદી નેતાઓએ પણ તેમની ભરપુર પ્રશંસા કરી છે અને લોકસભા ચૂંટણી માટે એડવાન્સ અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન મોદીની પ્રશંસા કર?...
PM મોદી કન્યાકુમારીમાં 45 કલાક રોકાશે, 24 કલાક ધ્યાન કરવા માટે 2000 પોલીસકર્મીઓ તૈનાત
સ્વામી વિવેકાનંદે એકવાર કન્યાકુમારીમાં સ્થિત આ શિલા પર ધ્યાન કર્યું હતું. હવે પીએમ મોદી પણ અહીં ધ્યાન કરશે. સૌથી પહેલા પીએમ મોદી ભગવતી અમ્માન મંદિર જશે. આ પછી તેઓ વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ...
નવીન પટનાયકની એકાએક તબિયત બગડતા PM મોદીએ કર્યો કટાક્ષ, કહ્યું ‘કોઇ ષડયંત્ર છે કે શું?’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ઓડિશાના મયુરભંજ પહોંચ્યા હતા. આ દરમિયાન PM મોદીએ ઓડિશાના સીએમ નવીન પટનાયકને લઈને મોટો દાવો કર્યો હતો. PM મોદીએ કહ્યું, જે લોકો લાંબ?...
PM મોદીએ ભારતને વિશ્વની 11મી અર્થવ્યવસ્થામાંથી 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાતચીત કરી હતી. આ વાતચીતમાં તેમણે દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીથી લઈને અર્થવ્યવસ્થા સુધીના મુદ્દાઓ પર ખુલીને વાત કરી. તેમણે અર્થવ્યવસ્થાની સુધારણા માટ?...
મોદી કન્યાકુમારીમાં એક દિવસીય ધ્યાન કરશે
સામાન્ય ચૂંટણીના અંતે, પીએમ નરેન્દ્ર મોદી કન્યાકુમારી ખાતે વિવેકાનંદ રોક મેમોરિયલની મુલાકાત લેશે અને એક દિવસ માટે ધ્યાન કરશે. તે જાણીતું છે કે ટીનેજર તરીકે મોદી આરકે મિશન સાધુ બનવાની ઈચ્છા...
લવ જેહાદ સૌથી પહેલા ઝારખંડમાં આવ્યો… પીએમ મોદીએ દુમકામાં જેએમએમ-કોંગ્રેસ પર પ્રહારો કર્યા
ઝારખંડના દુમકામાં જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ, આરજેડી અને જેએમએમ પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે અમને જાણવા મળ્યું છે કે ઝારખંડ એ રાજ્ય છે જ્યાં લવ જ?...
જે દિવસે વડાપ્રધાનની કિસ્મતનો ફેંસલો થશે, તે જ દિવસે પીએમ મોદી આ સુપ્રસિદ્ધ મંદિરમાં થઇ જશે ધ્યાનમગ્ન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2024ના અંતિમ તબક્કાના મતદાન પહેલા તામિલનાડુની મુલાકાત લેશે. આ દરમિયાન પીએમ મોદી કન્યાકુમારીમાં વિવેકાનંદ રૉક મેમૉરિયલ પર ધ્યાન ધરશે. પીએમ મોદીનો આ કન્?...
‘પહેલા બંધારણ વાંચી લો…’, કેજરીવાલને જેલમાં ધકેલી દેવાના આરોપ મુદ્દે PM મોદીનો જવાબ
લોકસભા 2024ની ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષો છેલ્લો દાવ ચલાવી રહ્યા છે. જેમા તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા, પશ્ચિમ બંગાળમાં ભાજપનું પ્રદર્શન, ઓડિશામાં નવીન પટનાયક સ?...