શું છે આ વીમા સખી યોજના? જેનાથી મહિલાઓને થશે મોટો ફાયદો, જાણો યોગ્યતાથી લઇને એપ્લાય પ્રોસેસ
ભારતીય જીવન વીમા યોજના એટલે કે LIC વિશે તો તમે પરિચિત હશો જ. LIC સમયાંતરે નવી નવી યોજનાઓ અમલમાં મુકતું હોય છે ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણાના પાનીપતમાં સખી વીમા યોજના લોન્ચ કરશે....
UPમાં યોજાનાર મહાકુંભને લઇ 45 દિવસમાં દોડશે 13000 ટ્રેન, ગુજરાતમાંથી પણ આટલી ટ્રેનો જશે
આ વર્ષે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ સ્થાન પર મહાકુંભ યોજાશે, જે 13 જાન્યુઆરી 2025ના રોજ શરૂ થઈને 26 ફેબ્રુઆરી 2025ના રોજ પૂર્ણ થશે. આસ્થાના સૌથી મોટા મેળાવડા મહાક...
હવે મળશે Ayodhya રામમંદિર આકાશી દર્શનનો લાભ; જાણી લો કેટલું ચૂકકવું પડશે ભાડુ
અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો હવાઈ નજારો જોવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામાં રામ મંદિરના હવાઈ દર્શન કરાવવાનો નિર્ણય લીધો છે. હવે રાજ્ય સરકાર હેલિકોપ?...
82 હજાર વિદ્યાર્થીઓને મળશે સસ્તું શિક્ષણ, મોદી સરકારે 113 નવા વિદ્યાલયોને આપી મંજૂરી
પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવા નવોદય વિદ્યાલય ખોલવાની મંજૂરી આપવામાં આવી છે આ માટે સરકારે 8 હજાર કરોડથી વધુનું ફંડ ફાળવ્યું છે. બેઠ?...
દેવેન્દ્ર ફડણવીસે લીધા મુખ્યમંત્રી પદના શપથ, પીએમ મોદીએ આપી હાજરી
ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ પ...
PM ઈન્ટર્નશિપ સ્કીમ આજથી થઈ રહી શરુ, યુવાઓને સ્ટાઈપેન્ડ સાથે મળશે ટોચની કંપનીમાં ઈન્ટર્નશિપનો મોકો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પીએમ ઈન્ટર્નશિપ સ્કીમ લોન્ચ કરશે. આ યોજના યુવાનોને તેમની કુશળતા વિકસાવવા અને તેમની કારકિર્દીમાં વૃદ્ધિ લાવવામાં મદદ કરશે. આ યોજના માટે નોંધણી 12 ઓક્ટોબરે જ સત્ત?...
PM મોદીએ ભારતીય સમુદાયને સંબોધન કર્યું, કહ્યું- સંસ્કૃતિ, ખોરાક અને ક્રિકેટ ભારત-ગુયાનાને જોડે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીબુધવારે ગયાના પહોંચ્યા અને અહીં અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો. તે જ સમયે, 50 થી વધુ વર્ષોમાં કોઈ ભારતીય વડાપ્રધાનની આ દેશની આ પ્રથમ મુલાકાત છે. PM મોદીએ ગુરુવારે ગયાનામાં ...
જર્મનીમાં ચાલી રહેલા Global Summit માં આજે PM મોદીનું સંબોધન, આ મુદ્દાઓ પર થશે વિચારમંથન
ગ્લોબલ સમિટના પ્રથમ દિવસે, ભારત અને જર્મનીના ટકાઉ અને ટકાઉ વિકાસ માટેના રોડમેપ પર વિચાર-મંથનનું સત્ર યોજાયું હતું. આજે સમિટના બીજા દિવસે પીએમ નરેન્દ્ર મોદી સમિટનું મુખ્ય આકર્ષણ રહેશે. તેઓ ઈ?...
PM મોદીએ સાબરમતી રિપોર્ટના કર્યા વખાણ, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં વિક્રાંત મેસી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ પર ટિપ્પણી કરીને સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી છે. તેમની પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે "સત્ય બધાની સામે આવી રહ્યુ?...
16 બિલ શિયાળુ સત્રમાં લાવવાની મોદી સરકારની તૈયારી, વકફથી લઇને મુસ્લિમ વકફનો કરાશે સમાવેશ!
વક્ફ (સુધારા) બિલની સંસદમાં વિચારણા માટેની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. આ બિલના સંદર્ભમાં બંને ગૃહોની સંયુક્ત સમિતિએ 27 બેઠકો યોજીને તેનો અહેવાલ તૈયાર કરવા મહત્તમ પ્રયત્ન કર્યો છે. શિયાળુ ?...