મહિલાઓને પીરિયડ લીવ મળવી જોઈએ કે નહીં? SCનો સુનાવણીનો ઈનકાર, કેન્દ્રને આપ્યા નિર્દેશ
મહિલાઓને પીરિયડ લીવ આપવામાં આવે તેવી માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો મહિલાઓને પીરિયડ લીવ (માસિક ધર્મ) આપવા અંગે નીતિ ...
PM મોદીએ પેરિસ ઓલિમ્પિક પહેલા ખેલાડીઓ સાથે કરી વાતચીત, નીરજને કહ્યું તારી માતાના હાથના ચુરમાના લાડવા ખાવા છે
ઓલિમ્પિક આ વર્ષની સૌથી મોટી ઈવેન્ટ છે. જેનું આયોજન ફ્રાન્સની રાજધાની પેરિસમાં 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી કરવામાં આવ્યું છે. ભારતે પેરિસ ઓલિમ્પિક માટે અંદાજે 120 ખેલાડીઓને મોકલ્યા છે. ભારતની નજર આ ?...
નાયડુની દબાણની વ્યૂહનીતિ શરૂ! PM મોદીને સોંપી માગણીઓની લાંબી યાદી, NDAના મંત્રીઓ ટેન્શનમાં
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ બે દિવસીય દિલ્હી પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ગુરુવારે (ચોથી જુલાઈ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 20 મિનિટ સુધી મુલાકાત કરી હતી. તેમણે વડાપ્રધાન મોદ?...
વડાપ્રધાન મોદીનો વિદેશ પ્રવાસનો કાર્યક્રમ, બે દેશોની લેશે મુલાકાત, અનેક મુદ્દે ચર્ચા થવાની શક્યતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહ ૮ થી ૧૦ જુલાઇ સુધી રશિયા અને ઓેસ્ટ્રીયાના સત્તાવાર પ્રવાસે જશે. ભારતના વિદેશ મંત્રાલયે આપેલી માહિતી મુજબ વડાપ્રધાન મોદી ૨૨મી ભારત-રશિયા વાર્ષિક શિખ?...
અદ્ભુત મીટિંગ રહી, ગર્વ છે સર…: PM મોદીને મળ્યા બાદ જુઓ શું બોલ્યા ખેલાડીઓ
T20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે ટીમ ઈન્ડિયા ભારતમાં આવી ચુકી છે. એરપોર્ટથી લઈને ITC મોર્ય સુધી ક્રિકેટ ચાહકોએ ભારતીય ખેલાડીઓનું જોશ અને ઉત્સાહ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. હોટલ પહોંચતા જ કેપ્ટન રો?...
બૂમરાહના પુત્ર અંગદને તેડીને રમાડવા લાગ્યાં PM મોદી, ખૂબ વ્હાલ વરસાવ્યું
નવી દિલ્હીમાં પોતાના આવાસે વર્લ્ડ કપ જીતનારી ટીમ ઈન્ડીયાના ખેલાડીઓ સાથેની મુલાકાતમાં પીએમ મોદીનો એક દિલકશ અંદાજ સામે આવ્યો હતો. હકીકતમાં ટીમ ઈન્ડીયાના ખેલાડીઓ પીએમના આમંત્રણ અનુસાર તેમન?...
રાજ્યસભામાં પીએમ મોદીએ કર્યો મણિપુરનો ઉલ્લેખ, કહ્યું – અમેે દરેક સંભવ પ્રયાસ કરી રહ્યાં છીએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ અભિભાષણ પર જવાબ આપી રહ્યા છે. તેમણે એક દિવસ અગાઉ લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસને પર?...
મોદીએ કઝાકિસ્તાનમાં SCO સમિટથી અંતર રાખ્યું, પુતિન,જિનપિંગ,એર્દોગન કરશે મુલાકાત, ભારત તરફથી ડૉ. જયશંકર પહોંચ્યા
PM મોદીએ કઝાકિસ્તાનમાં યોજાનારી SCO સમિટથી અંતર જાળવી રાખ્યું છે. તેમના સ્થાને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમાં હાજરી આપશે, જેઓ અ...
ભારતના પાક્કા મિત્ર દેશની રાજધાનીમાં મંદિર સ્થાપિત કરવાની માગ, PM મોદી 8 જુલાઈએ ત્યાં જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા જવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે એવા સમાચાર આવી રહ્યા છે કે, હવે રશિયામાં હિન્દુ મંદિર સ્થાપવાની માંગને લઈને હિન્દુ સમુદાય એકત્રિત થતો જોવા મળી રહ્યો છે. ખાસ વ...
જેપી નડ્ડા રાજ્યસભામાં બન્યાં ગૃહના નેતા, ત્રીજી મોટી જવાબદારી મળી, ઝીલશે વિપક્ષી વાર !
ચાર વર્ષથી વધુ સમય સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ભાજપનું નેતૃત્વ કર્યા પછી, જેપી નડ્ડા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મંત્રીમંડળમાં પાછા ફર્યા છે. કેબિનેટ મંત્રી તરીકે શપથ લેતાની સાથે જ તેઓ હિમ...