‘કોંગ્રેસ અને પાકિસ્તાનની પાર્ટનરશીપ ખુલ્લી પડી’ PM મોદીએ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર
લોકસભા ચૂંટણીને PM મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન આજે PM મોદીએ આણંદમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ અને તેમના સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. PM મોદીએ કહ્યું, કોંગ્ર...
PM મોદી ગુજરાતની મુલાકાતે: આજે પ્રચારનો બીજો દિવસ, એક જ દિવસમાં સંબોધશે 4 લોકસભા
PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે, PM મોદી આજે 4 જનસભાને સંબોધિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે વલ્લભવિદ્યાનગર, સુરેન્દ્રનગર, જામનગર અને જૂનાગઢમાં જનસ?...
આજથી PM મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના કરશે શ્રી ગણેશ, 2 દિવસમાં 14 લોકસભા આવરી લેશે
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ચૂંટણીના પ્રચારમાં કોઈ કચાશ છોડવા માગતા નથી. રાહુલ ગાંધીના 2 દિ...
બાલાકોટ એરસ્ટ્રાઈક પર વડાપ્રધાન મોદીએ રહસ્ય ખોલ્યા, પાકિસ્તાનને લઈને કર્યો મોટો ખુલાસો
સોમવારે કર્ણાટકના બાગલકોટમાં એક રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે પુલવામા હુમલાના જવાબમાં પાકિસ્તાનના બાલાકોટમાં તેમના આતંકવાદી કેમ્પ પર હવાઈ હુમલો કર્યો હતો. આ જવાબી કાર્યવાહી બાદ જ્?...
‘કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર નહી, ખંડણી ગેંગ ચલાવે છે…’, ચૂંટણી રેલીમાં PM મોદીના આક્રમક પ્રહાર
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન સાતમી મેના રોજ થવાનું છે. ત્યારે આજે (28મી એપ્રિલ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બાગલકોટમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'કર્ણાટ...
મોહન ભાગવતે કહ્યું-સંઘે ક્યારેય અનામતનો વિરોધ નથી કર્યો
સંઘ માને છે કે જરૂર હોય ત્યાં સુધી અનામત જારી રાખવી ભાજપ અને આરએસએસ અનામત વ્યવસ્થાના વિરોધી હોવાનું જણાવીને વિપક્ષો આક્રમક બની રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે મ?...
ઈવીએમ મુદ્દે હોબાળો મચાવતા મતપેટી લૂંટનારાઓને સુપ્રીમની લપડાક : મોદી
ઈવીએમ-વીવીપેટના ૧૦૦ ટકા ક્રોસ વેરિફિકેશન મુદ્દે સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું, આજે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે બે?...
એક જ વીડિયોથી કોંગ્રેસ અને તેના પૂરા ઈકોસિસ્ટમ ખુલ્લી પડી ગઈ, બિહારમાં બોલ્યા પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બિહારમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી. કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યુ કે કોંગ્રેસે 25 વર્ષમાં મને અનેકવાર ડરાવવાની કોશિશ કરી પરંતુ હું ડરુ ?...
નરેન્દ્ર મોદીનું કામ અવિશ્વસનિય, દસ વર્ષમાં 40 કરોડને ગરીબીમાંથી બહાર કાઢ્યાઃ જે.પી.મોર્ગનના સીઈઓ
વૈશ્વિક બેંકિંગ કંપની જે.પી.મોર્ગન (JP Morgan) ચેઝના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) જેમી ડિમોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને તેમની કામગીરીના ભરપુર વખાણ કર્યા છે. તેમણે કહ્યું છે કે, વડાપ્રધાને 10 ?...
‘કોંગ્રેસની નજર દેશના લોકોની સંપત્તિ પર…’ PM મોદીએ સામ પિત્રોડાના નિવેદનનો આપ્યો જવાબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે છત્તીસગઢના સુરગુજામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા સામ પિત્રોડાના વારસાગત ટેક્સ અંગેના નિવેદન પર આક્રમક પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસના ઈરાદા...