ઉનાકાંડ મામલે કોર્ટનો ફેસલો : પાંચને દોષી ઠેરવ્યા, પોલીસ અધિકારીઓ સહિત 35 નિર્દોષ
વર્ષ 2016ના બહુચર્ચિત ઉનાકાંડ કેસમાં આખરે દાયકાની લાંબી રાહ બાદ ગીર સોમનાથ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કુલ 42 આરોપીઓમાંથી 35 લોકોને દોષમુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે પાંચ આરોપીઓન?...
ગેસ અછત વચ્ચે મોટી રાહત : જામનગર વાડીનાર પોર્ટ પર ‘નંદા દેવી’ LPG ટેન્કર પહોંચ્યું
દેશમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી LPG ગેસની અછત વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. ‘શિવાલિક’ જહાજ બાદ હવે વિશાળ LPG કેરિયર ‘નંદા દેવી’ જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચી ગયું છે. આ જહાજના આગ...
પાકિસ્તાને કાબુલની હોસ્પિટલ પર કર્યો બૉમ્બમારો : 400નાં મોત, 250ને ઈજા
અફઘાનિસ્તાનમાં ફરી એકવાર હિંસક ઘટનાએ દુનિયાને ચોંકાવી દીધું છે. પાડોશી દેશ પાકિસ્તાન પર કાબુલમાં આવેલ એક હોસ્પિટલ પર હુમલો કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ હુમલામાં આશરે 400 લોકોનાં મોત થયાં હ?...
ભાજપે બંગાળ વિધાનસભા ચૂંટણી માટે 144 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, સુવેન્દુ અધિકારી મમતા બેનર્જી સામે લડશે
ભારતીય જનતા પાર્ટીએ (BJP) આગામી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માટે પોતાની પહેલી ઉમેદવાર યાદી જાહેર કરી છે. રવિવારે ચૂંટણીની જાહેરાત થયા પછી, સોમવારે (16 માર્ચ) આ યાદી જાહેર કરવામાં આવી. યાદીમાં ?...
શતાબ્દી વર્ષમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા યોજાઈ, સંઘ કાર્યના વધતા વ્યાપ અને પ્રભાવની માહિતી અપાઈ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની, અખિલ ભારતીય પ્રતિનિધિ સભાસમાળખા, હરિયાણા. 13,14,15 માર્ચ 2026 ના રોજ યોજાઇ ગઈ, પ્રતિનિધિ સભાની વિસ્તૃત માહિતી આપવામાં માટે આયોજિત પત્રકાર વાર્તામાં સંબોધિત કરતાં ડો. ભરત...
ક્રૂડ ઓઇલ, ગેસ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ, CNG-PNG ગ્રાહકોને 100% પુરવઠો પહોંચાડાઈ રહ્યો છે : કેન્દ્રિય મંત્રાલય
કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે દેશના ઈંધણ પુરવઠા પર નિર્ધારિત સ્થિતિ જાહેર કરી છે. સોમવારે (16 માર્ચ) મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પત્રકારો સા...
મુંદ્રા પોર્ટ પર ઈરાનથી ગેસ ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યું, નંદાદેવી જહાજ આવતીકાલે ભારત પહોંચશે
ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું મુંદ્રા પોર્ટ ફરી એકવાર ઊર્જા ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. તાજેતરમાં ગેસ ભરેલું ‘શિવાલિક’ નામનું જહાજ મુંદ્રા પોર્ટના એન્કરેજ વિસ્તારમા...
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે મોટો હુમલો, તહેરાન એરપોર્ટ પર ખામેનેઈનું વિમાન ફૂંકાયું
ઈરાન સાથે ચાલી રહેલા તણાવ અને યુદ્ધ વચ્ચે સોમવારે (16 માર્ચ) ઇઝરાયેલે દાવો કર્યો છે કે તાજેતરના હુમલામાં તેમણે તહેરાનના મેહરાબાદ એરપોર્ટ પર એક મહત્વપૂર્ણ વિમાન નષ્ટ કર્યું છે. આ વિમાનનો ઉપયો?...
ગાંધીનગરમાં ‘વેસ્ટ ટુ વેલ્થ’ મોડલ સફળ, રોજ 100 ટન કચરામાંથી બનશે જૈવિક ખાતર
ગુજરાતનું પાટનગર ગાંધીનગર હવે પર્યાવરણ જાળવણીના એક અનોખા મોડલ તરીકે ઉભરી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) દ્વારા ‘વેસ્ટ ટુ વેલ્થ’ એટલે કે...
કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલનો 71મો જન્મદિવસ, PM મોદી સહિત ટોચના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ
દેશના કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ આજે તેમનો 71મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ અવસરે દેશભરના રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓ તરફથી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ખાસ કરીને જળ વ્યવસ?...