PM મોદીના અખિલેશ યાદવ અને તેજસ્વી પર પ્રહાર, ભગવાન શ્રી કૃષ્ણનો ઉલ્લેખ કરીને પૂછ્યા સવાલ
લોકસભા ચૂંટણીને લઈ PM મોદીએ આજે ઉત્તર પ્રદેશના અમરોહામાં જાહેરસભા સંબોધી હતી. આ દરમિયાન PM મોદીએ બિહારના ભૂતપૂર્વ ડેપ્યુટી CM તેજસ્વી યાદવ અને UPના પૂર્વ CM અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું. તેમણે કહ્...
આતંકને જન્મ આપનાર આજે લોટ માટે તડપી રહ્યો છે, પીએમ મોદીએ પાકિસ્તાન પર કર્યો પ્રહાર
મધ્યપ્રદેશના દમોહમાં એક ચૂંટણીસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ, પાડોશી દેશ પાકિસ્તાન પર જોરદાર પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, જે દેશ આતંકવાદનો સપ્લાયર છે તે આજે લોટ મેળવવા માટે તડપી...
UPના અમરોહાથી PM મોદીએ કર્યા મોહમ્મદ શમીના વખાણ, કહ્યું ‘વર્લ્ડકપમાં શમીએ જે કમાલ કર્યો તે…’
PM મોદીએ કહ્યુ કે, મોહમ્મદ શમીએ ક્રિકેટ વર્લ્ડ કપમાં જે અદભૂત પરાક્રમ બતાવ્યું તે આખી દુનિયાએ જોયું https://twitter.com/ANI/status/1781188150649659591 લોકસભા ચૂંટણીને લઈ PM મોદીએ ઉત્તરપ્રદેશના અમરોહામાં એક જાહેરસભા સંબો?...
‘મતદાન જરૂર કરો, વોટિંગનો નવો રેકોર્ડ બનાવો…’ વડાપ્રધાન મોદીએ દેશના મતદારોને કરી અપીલ
આજથી લોકશાહીના મહાપર્વની શરૂઆત થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોને અપીલ કરતાં એક્સ પર પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું કે આજથી લોકશાહીના સૌથી મોટા ઉત્સવની શરૂઆત થઈ રહી છે. https://twitter.com/narendramodi/status/178...
શું UNSCમાં ભારતને મળશે સ્થાયી સદસ્યતા? મસ્કના સમર્થન બાદ હવે અમેરિકા પણ ભારતના સપોર્ટમાં
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાયમી સભ્યપદ મેળવવાનો ભારતનો દાવો વધુ મજબૂત બન્યો છે. વાત જાણે એમ છે કે, ટેસ્લાના ચીફ એલન મસ્કે થોડા મહિના પહેલા UNSCમાં ભારતની કાયમી સભ્યપદની હિમાયત કરી હત...
આજનો દિવસ દેશ માટે કેમ ખાસ છે ? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ
સમગ્ર ભારતમાં રામ નવમીની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે.આ વખતે રામ નવમી ખૂબ જ ખાસ છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર તૈયાર છે, જ્યાં ભગવાન રામ બિરાજમાન છે. આ જ કારણ છે કે ઉત્તર પ્રદેશથ?...
ચૂંટણી ઢંઢેરામાં પરમાણુ હથિયારોના ખાત્માનું વચન, PM મોદીએ કહ્યું ‘તેઓ દેશ નબળો પાડવા ઈચ્છે છે’
લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ત્રણ દિવસ બાદ 19મી એપ્રિલે થવાનુ છે ત્યારે હાલમાં જ વડાપ્રધાને રાજસ્થાન (Rajasthan)ના બાડમેરમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન?...
BSPએ ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી, પાર્ટીએ વડાપ્રધાન મોદી સામે આ નેતાને ઉતાર્યો મેદાનમાં
દેશમાં લોકસભા ચૂંટણી 2024નો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે અને ઉમેદવારોએ ફોર્મ ભરવાના શ્રીગણેશ પણ કરી દીધા છે. ત્યારે બહુજન સમાજ પાર્ટીએ લોકસભા ચૂંટણી મ?...
કોંગ્રેસને પૂછવું જોઈએ કે તમે સનાતન વિરુદ્ધ ઝેર ફૂંકનારાઓ સાથે કેમ બેઠા છો? ચૂંટણી પહેલા ઈન્ટવ્યૂમાં બોલ્યા PM મોદી, જુઓ VIDEO
પીએમ નરેન્દ્ર મોદીએ એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં 2047ની ભારતની રૂપરેખા આપી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારું ટાર્ગેટ 2024 નહીં પરંતુ 2047 છે. સ્પીડ વધારવી પડશે અને સ્કેલ પણ વધારવો પડશે. દેશની ...
ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્ર સંદર્ભે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ એ મીડિયા સેન્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધી.
ભાજપનો સંકલ્પ પત્ર વિકસીત ભારત 2047ને સાકાર કરવાનો રોડ મેપ છે.– ભુપેન્દ્રભાઇ પટેલ સંકલ્પ પત્રમા 24 જેટલા મહત્વના મુદ્દાનો સમાવેશ કરવામા આવ્યો છે.– સી.આર.પાટીલ કોંગ્રેસના સમયમા આંતકવાદથી ગ્ર?...