અમિત શાહે બોલાવી ઈમરજન્સી મીટિંગ, ગુજરાત સહિત 9 રાજ્યોના મુખ્યમંત્રી થયા સામેલ
ઓપરેશન સિંદૂર (Operation Sindoor)ને લઈ પાકિસ્તાન હચમચી ઉઠ્યું છે. આ તરફ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે પાકિસ્તાન અને નેપાળની સરહદે આવેલા રાજ્યોના મુખ્યમંત્રીઓ, મુખ્ય સચિવો અને DGPની તાત્કાલ?...
‘ઓપરેશન સિંદૂર’ બાદ વડાપ્રધાન મોદીનો મહત્ત્વનો નિર્ણયઃ ત્રણ દેશોની વિદેશ યાત્રા કરી મોકૂફ
ભારતની સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાનમાં આંતકી ઠેકાણા પર હુમલો કર્યો હતો. ભારતે પાકિસ્તાન અને PoKના 9 આતંકી કેમ્પ પર મિસાઇલ સ્ટ્રાઇક કરી હતી. મળતી માહિતી અનુસાર, આ હુમલામાં 100થી વધારે આતં...
સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ, ઓપરેશન સિંદૂર મુદ્દે PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા
પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે આ ઓપરેશન સમગ્ર દેશ માટે ગર્વની પળ હોવાનું જ?...
ઓપરેશન સિંદૂર: એરસ્ટ્રાઈક બાદ ઈઝરાયલનું ભારતને ખુલ્લુ સમર્થન, અમેરિકા પણ સંપર્કમાં
ભારત પાકિસ્તાનના 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કર્યા બાદ વિશ્વભરથી પ્રતિક્રિયાની શરૂઆત થઈ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે એરસ્ટ્રાઈક પર નિવેદન આપ્યું છે. દુનિયાના અનેક દેશો ભારત સાથે સંપર્કમાં છ?...
પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક બાદ ભારતીય સેનાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી, જુઓ શું કહ્યું
ભારતીય વાયુસેનાએ મંગળવારે રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓને નિશાન બનાવ્ય?...
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે અંડર વોટર નેવલ માઇનનું સફળ પરીક્ષણ, જાણો વિશેષતા
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાન ભારતની લશ્કરી કાર્યવાહીથી ભયભીત છે. આ દરમિયાન ભારતીય નૌકાદળે સોમવારે સમુદ્રમાં મલ્ટી-ઇન્ફ્લુઅન્સ ગ્રાઉન્ડ માઇન (MIGM)નું સફળતાપૂર્વક પ?...
આતંકવાદ વિરુદ્ધ ભારતને રશિયાનું પૂર્ણ સમર્થન, પુતિને PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત
22 એપ્રિલના રોજ પહલગામમાં કેટલાક આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આ કાયરતાપૂર્ણ હુમલા બાદ ભારતમાં તણાવનું વાતાવરણ છે. એવામાં રશિયાએ...
વૈભવ સૂર્યવંશીએ જીતી લીધું PM મોદીનું દિલ, વડાપ્રધાને ભરપૂર વખાણ કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના યુવાન ક્રિકેટર વૈભવ સૂર્યવંશીના શાનદાર પ્રદર્શનને વખાણ્યું છે અને તેના જુસ્સા, મહેનત અને પ્રતિભાને આવકાર્યું છે. અહીં મુખ્ય મુદ્દાઓનું સારાંશ આપવામાં આ?...
‘પાણી અને લોહી સાથે ના વહી શકે’, ભારતે વધુ એક ડેમના દરવાજા બંધ કરી પાકિસ્તાન જતું પાણી રોક્યું
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી પાકિસ્તાન વિરૂદ્ધ સતત કાર્યવાહી થઈ રહી છે. ભારતે સિંધુ જળ સંધિ પર રોકના નિર્ણય હેઠળ પાકિસ્તાન જતી ચિનાબ નદીના પાણી રોકી દીધા છે. ગઈકાલે ચિનાબ ન?...
નૌકાદળ, વાયુસેના બાદ સંરક્ષણ સચિવ સાથે PM મોદીની મહત્વપૂર્ણ બેઠક, પાકિસ્તાન પર કાર્યવાહી માટે બ્લુપ્રિન્ટ તૈયાર
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ હવે ડરમાં જીવી રહેલા પાકિસ્તાન માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પહેલગામ આતંકવાદી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ?...