ડૉ. મનમોહન સિંહનાં નિધન પણ PM મોદી, ભૂપેન્દ્ર પટેલે આપી શ્રધ્ધાંજલી
દેશના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું આજે 92 વર્ષની વયે નિધન થયું હતું. તબિયત બગડવાને કારણે તેમને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બે વખત દેશના વડા પ્રધાન રહી ચૂકેલા ડૉ. ...
બજેટ પહેલા PM મોદીએ કરી જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક
કેન્દ્રીય બજેટ 2025-26 માટે માત્ર એકાદ મહિનો બાકી રહ્યો છે ત્યારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નીતિ આયોગમાં કેન્દ્રીય બજેટ 2025-26ની તૈયારીના સંદર્ભમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે ઊંડાણપૂર્...
‘મેં વો દિન નહીં ભૂલતા, જબ ઉન્હોંને…’, 100મી જન્મજયંતિ પર PM મોદીએ કર્યા અટલજીને યાદ, લખ્યો લાંબો આર્ટિકલ
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો આજે એટલે કે 25મી ડિસેમ્બરે 100મો જન્મદિવસ છે. આ ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી અને તેમની કવિતાઓની પંક્તિઓ યાદ કરી. PM મોદીએ લખ્ય?...
પરીક્ષા પે ચર્ચા માટે રજીસ્ટ્રેશનનો આરંભ, આ સરળ સ્ટેપથી ઓનલાઈન કરો અરજી
પરીક્ષા પે ચર્ચા 2025 નોંધણી માટેની છેલ્લી તારીખ 14 જાન્યુઆરી 2025 નક્કી કરવામાં આવી છે. આ કાર્યક્રમ જાન્યુઆરી મહિનામાં આયોજિત થવાનો છે. રજીસ્ટ્રેશન માટે કઈ વિગતોની જરૂર પડશે? પરીક્ષા પે ચર્ચા 202...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી સહિત મહાનુભાવોએ ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલને શ્રદ્ધાંજલિ આપી
જાણીતા ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલના મૃત્યુ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વોત્તર ક્ષેત્રના કેન્દ્રીય સંચાર અને વિકાસ મંત્રી જ્યોત...
PM મોદીને મળ્યુ કુવૈતનું સર્વોચ્ચ સન્માન, ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’થી કરાયા સન્માનિત
PM મોદી બે દિવસની કુવૈત મુલાકાતે છે. 43 વર્ષ બાદ કોઈ ખાડી દેશની મુલાકાત PM મોદી પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. કુવૈતે પીએમ મોદીને તેમના સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ મુબાર અલ કબીર’ થી સન્માનિત કર્ય?...
‘પરીક્ષા પે ચર્ચા’ 2025 માટે રજીસ્ટ્રેશન શરૂ, આ રીતે કરો અપ્લાઈ
‘પરીક્ષા પે ચર્ચા’ની 2025 આવૃત્તિ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ ઓફિશિયલ વેબસાઇટ innovateindia1.mygov.in પર જઈને આમાં ભાગ લેવા માટે અરજી કરી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડર?...
PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojana 2.0) હેઠળ લાભ મેળવવા માંગતા હોવ તો સરકારે તમારા માટે PM આવાસ યોજનાનો બીજો તબક્કો શરૂ કર્યો છે. શહેરી વિસ્તારોમાં રહેતા આર્થિક રીતે નબળા વર્ગ (EWS) અને મધ્યમ વર્?...
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
ભાજપ સાંસદોએ સંસદમાં કોંગ્રેસ વિરુદ્ધ આપેલ વિરોધ પ્રદર્શન ખૂબ જ ચર્ચાનો વિષય બની રહ્યો છે. તેઓએ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવાના આરોપમાં કોંગ્રેસ પર આક્ષેપ કર્યા છે, જે સંસદના ગૃહમાં ?...
આતંકવાદ સામે ભારતીય સૈન્યનું મોટું ઓપરેશન, જમ્મુ-કાશ્મીરમાં 5 આતંકી ઠાર માર્યા, 2 જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ આજે (19મી ડિસેમ્બર) સવારે એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. કુલગામ જિલ્લાના કાદર વિસ્તારમાં થયેલા આ એન્કાઉન્ટરમાં પાંચ આતંકી ઠાર માર્યાના અહેવાલ છે. આ ઉપરાંત એન્...