ટ્રમ્પના ‘ડેડ ઈકોનોમી’ નિવેદન પછી પીએમ મોદીની પ્રતિક્રિયા: ‘ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર’
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની (Varanasi) મુલાકાતે છે. આ દરમિયાન તેમણે જનસભાને સંબોધિત કરી હતી. આ સંબોધનમાં તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donal...
‘ઇન્ડિયા આઉટ’ થી ‘મોદી ઇન’ : માલદીવને સમજાય ગયું કે કેમ્પેઈન ચલાવવાં એક વાત છે, દેશ ચલાવવો બીજી
બે દેશોની યાત્રાએ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) UKનો પ્રવાસ પૂરો કર્યા પછી હવે માલદીવ પહોંચ્યા છે. બે દિવસીય યાત્રા દરમિયાન તેઓ માલદીવના (Maldives) 60મા સ્વતંત્રતા દિવસમાં મુખ્ય અતિથિ તર...
8 દિવસ, BRICS સમિટ, 5 દેશ અને 4 સર્વોચ્ચ સન્માન: 10 વર્ષની સૌથી લાંબી અને સફળ વિદેશ યાત્રાથી દિલ્હી પરત ફર્યા PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની આઠ દિવસીય વિદેશ યાત્રા દેશના રાજદ્વારી ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિરૂપ બની છે. 10 જુલાઈ, 2025ના રોજ તેઓ દિલ્લી પરત ફર્યા, ત્યારે તેમણે પાંચ દેશોની મુસાફરી ...
ભારત-ક્રોએશિયા વચ્ચે ઘણા મહત્ત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થયા, PM મોદીએ કહ્યું- ‘આતંકવાદ માનવતાનો દુશ્મન’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની હાલ ક્રોએશિયાની મુલાકાતે છે, ત્યારે ભારત અને ક્રોએશિયા વચ્ચે ઘણા મહત્ત્વપૂર્ણ કરારો થયા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું છે અને સ્વાગત બદલ ક્રોએશિયા?...
PM મોદીનું સિક્કિમને વર્ચ્યુઅલ સંબોધન, પ્રકૃતિ સાથે પ્રગતિનું મોડેલ ગણાવ્યું
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ આજે સિક્કિમ ના રાજ્યના 50 વર્ષ પૂર્ણ થવા પર તેના લોકોને સંબોધન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા સિક્કિમ (Sikkim)ની મુલાકાત લેવાના હતા પરંતુ ખરાબ હવામાનન...
PMOમાં બેક-ટુ-બેક હાઈલેવલ મીટિંગ, વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા રાહુલ ગાંધી
પહલગામ આતંકી હુમલાના પગલે દેશના રાજકીય અને સુરક્ષા સ્તરે ઊંડા ઘસારા થઈ રહ્યા છે. વડાપ્રધાન કાર્યાલય (PMO)માં સતત બેક-ટુ-બેક બેઠકો ચાલતી હોવાથી સરકારની તાત્કાલિકતા સ્પષ્ટ છે. આજની સૌથી નોંધપાત...
SOUL લીડરશિપ કોન્ક્લેવમાં બોલ્યા PM મોદી, જાણો કેમ યાદ આવ્યા સ્વામી વિવેકાનંદ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે SOUL લીડરશિપ કોન્ક્લેવની પ્રથમ આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે તમારે યાદ રાખવું પડશે કે તમારી દિ?...
PM નરેન્દ્ર મોદી આજે 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કરશે
PM નરેન્દ્ર મોદી આજે 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ ખૂબ જ ખાસ છે કારણ કે આ કાર્યક્રમ 71 વર્ષ પછી દિલ્હીમાં આયોજિત થઈ રહ્યો છે. સમકાલીન પ્રવચનમાં તેની ભૂમિકાનુ...
PM મોદીએ બજેટ સત્ર પહેલા કહ્યું, ‘2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરીશું, ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે’
આજથી સંસદનું બજેટ સત્ર (Budget session) શરૂ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra modi) કહ્યું, ‘બજેટ સત્ર પહેલા હું ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીજીને નમન કરું છું.’ આ દરમિયાન પીએમ મોદી સંસદ સંકુલ પ?...
Coldplay Concert સફળ રહ્યા પછી પીએમ મોદીએ કહ્યું દેશમાં ‘કોન્સર્ટ ઈકોનોમી’ના છે ઘણા બધા સ્કોપ…
અમદાવાદમાં 25 અને 26 જાન્યુઆરીએ યોજાયેલો કોલ્ડપ્લે કોન્સર્ટ સુપર હીટ રહ્યો હતો. આ કોન્સર્ટથી અનેક લોકોને રોજગારી મળી હતી. તેમજ અમદાવાદના અર્થતંત્રને પણ મોટો ફાયદો થયો હતો. વડાપ્રધાન નરેન...