ચિત્તાના વસવાટ વિસ્તારને ફરી જીવંત કરવાનો ઉદ્દેશ્ય છે પ્રોજેક્ટ ચિત્તા – PM મોદી
આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસનાં અવસરે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચિત્તા સંરક્ષણ માટે કાર્યરત બધા વન્યજીવન પ્રેમીઓ અને સંરક્ષણવાદીઓને શુભેચ્છાઓ પાઠવી. તેમણે પ્રોજેક્ટ ચિત્તાને ભારતની પ?...
PM મોદીએ ગોવામાં વિશ્વની સૌથી ઊંચી રામ પ્રતિમાનું અનાવરણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (28 નવેમ્બર, 2025) ગોવાના પર્તગાલી સ્થિત શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠ ખાતે ભગવાન શ્રીરામની 77 ફૂટ ઊંચી વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું ભવ્ય અનાવરણ કર્યું. કાંસાના ધા...
અયોધ્યામાં PM મોદીનો સંદેશ, માનસિક ગુલામીથી મુક્તિનો સંકલ્પ
મંગળવારે (25 નવેમ્બર) અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિર ખાતે પવિત્ર ધર્મધ્વજની સ્થાપના કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનસમૂહને સંબોધિત કર્યું. પોતાના ઉદ્દબોધનમાં તેમણે ભગવાન રામ સાથે ભાર?...
આફ્રિકાની ધરતી પરથી PM મોદીના 3 મોટા વૈશ્વિક પ્રસ્તાવ
આફ્રિકામાં પ્રથમ વખત યોજાયેલા ઐતિહાસિક G20 સમિટ દરમિયાન, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક વિકાસની દિશામાં મોટો અને મૂળભૂત ફેરફાર લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું ક?...
PM મોદી સાંજે 6 વાગ્યે BJP હેડક્વાર્ટરની મુલાકાત લેશે અને કાર્યકરોને સંબોધિત કરશે
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામો હવે લગભગ સ્પષ્ટ થઈ ચૂક્યા છે. મતગણતરી ચાલુ હોવા છતાં, અત્યાર સુધીના વલણો NDA ગઠબંધન માટે ઐતિહાસિક જીતનો સંકેત આપી રહ્યા છે. રાજ્યની 243 વિધાનસભા બેઠકો માટે 6 અને...
બિહારમાં ચિરાગ પાસવાન મોદીના ‘હનુમાન’ સાબિત થયા…!
વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીના વલણોમાં, ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપી (આર) જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. ચિરાગ પાસવાનની પાર્ટી, જેણે NDA તરફથી 29 બેઠકો પર ચૂંટણી લડી હતી, તે 22 બેઠકો પર આગળ છે. ચિરા...
PM મોદી ભૂટાનથી પરત ફર્યા, આજે સાંજે સુરક્ષા સમિતિની બેઠક યોજાશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ભૂટાનની બે દિવસીય રાજકીય મુલાકાત પૂર્ણ કરીને ભારત પરત ફર્યા. પીએમ મોદી મંગળવારે ભૂટાનના પૂર્વ રાજા જિગ્મે સિંગ્યે વાંગચુકના 70મા જન્મદિવસ સમારોહમાં ખાસ મહ?...
રાયપુરમાં બોલ્યા PM મોદી : ‘ભારતે આતંકવાદીઓની કમર તોડી, નક્સલવાદ પણ થઈ રહ્યો સમાપ્ત’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના પ્રવાસે છે, જ્યાં તેમણે રાજ્ય સ્થાપના દિવસના રજત જયંતિ મહોત્સવમાં ભાગ લીધો અને રાજ્યના વિકાસના નવા અધ્યાયની શરૂઆત કરી. આ અવસરે પીએમ મોદીએ શહીદ વીર ના...
ઇજિપ્તના વિદેશ મંત્રીએ PM મોદી સાથે કરી મુલાકાત
ભારત અને ઇજિપ્ત વચ્ચે વધતા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું આજે લેવામાં આવ્યું, જ્યારે ઇજિપ્તના વિદેશ મંત્રી ડૉ. બદર અબ્દેલાતીહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે...
કેનેડાના વિદેશમંત્રી અનિતા આનંદે PM મોદી અને જયશંકર સાથે કરી મુલાકાત
કેનેડાની વિદેશ મંત્રી અનિતા આનંદ હાલ ભારતના બે દિવસીય સત્તાવાર પ્રવાસે છે, જે 2023 પછીની કેનેડાના કોઈપણ મંત્રીની પ્રથમ ભારત મુલાકાત છે. આ મુલાકાત ભારત-કેનેડા સંબંધોમાં નવી શરૂઆત તરીકે જોવામા?...