આજે ભારતરત્નથી સ્નમાનિત ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 136મી જન્મજયંતિ
ભારતીય બંધારણના મુખ્ય શિલ્પી ડૉ. બી. આર. આંબેડકરને આજે તેમની ૧૩૬મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. આ પ્રસંગે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૪ એ?...
અટલ બિહારી વાજપેયીને રાષ્ટ્રપતિ મુર્મૂ અને પ્રધાનમંત્રી મોદીની ભાવભીની શ્રદ્ધાંજલિ
આજે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના X હેન્ડલ પર અટલજીના જીવન, વિચ?...
25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવું એ દેશ માટે મોટી સિદ્ધિ છે : રાષ્ટ્રપતિ મુર્મુ
આજે સમગ્ર દેશમાં બંધારણ દિવસની ઉજવણી થઈ રહી છે, જે દર વર્ષે 26 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. 1949ના આ જ દિવસે ભારતમાં બંધારણ સભાએ દેશનું બંધારણ સ્વીકાર્યું હતું અને ત્યારથી આ દિવસ લોકશાહી મૂલ્?...
દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી.રાધાકૃષ્ણન, રાષ્ટ્રપતિ મૂર્મુએ અપાવ્યા શપથ
દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે એનડીએના ઉમેદવાર અને મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનએ આજે શુક્રવારે શપથ ગ્રહણ કર્યો છે. તેઓએ વિરોધી INDIA બ્લોકના ઉમેદવાર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જ...
રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણે રાષ્ટ્રપતિ મુર્મૂ સાથે કરી મુલાકાત
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ રાજ્યસભાના ઉપ સભાપતિ હરિવંશ નારાયણ સિંહને અસ્થાયી રીતે રાજ્યસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે આજે રાષ્ટ્રપતિ દ...
રાષ્ટ્રપતિ મુર્મૂએ પૂછેલા 14 સવાલોના જવાબ આપવા સુપ્રીમ કોર્ટે બનાવી 5 સભ્યોની બેન્ચ, 22 જુલાઈથી સુનાવણી
વિધાનસભાઓ દ્વારા પસાર થયેલા બિલો અંગે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિનો નિર્ણય લેવાનો સમયમર્યાદિત સમયગાળો નક્કી કરી શકાય કે નહીં – આ મહત્વપૂર્ણ સાંવિધાનિક મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સુપ...