મથુરામાં ગૌરક્ષક સંત ચંદ્રશેખર ‘ફરસાવાળા બાબા’ની હત્યા, દિલ્હી-આગ્રા હાઈવે પર ચક્કાજામથી તણાવ
ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં ગૌરક્ષા આંદોલનના જાણીતા ચહેરા સંત ચંદ્રશેખર ઉર્ફે 'ફરસાવાળા બાબા'ની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. ઘટનાના વિરોધમાં ગુસ્સે ભરાયેલા ?...
અમદાવાદમાં UCC બિલ સામે AIMIM કાર્યકર્તાઓનો વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા અટકાયત
ગુજરાત વિધાનસભામાં Uniform Civil Code (UCC) બિલ રજૂ થવાની તૈયારીઓ વચ્ચે આજે રમજાન ઈદના પવિત્ર દિવસે અમદાવાદ શહેરમાં વિરોધનો માહોલ જોવા મળ્યો હતો. All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શહેરની જુ?...