Bullet Trainનો કેટલા કિલોમીટર લાંબો ટ્રેક તૈયાર છે? રેલમંત્રીએ આપી માહિતી, જુઓ વીડિયો
કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારના રોજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે એક નવી જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલવે (MAHSR) પ્રોજેક્ટમાં એક મોટું કામ પૂર્ણ કર્...
કપાસ, તલ સહીતના ખરીફ પાકની MSPમાં વધારો મોદી સરકારનો નિર્ણય, કેબિનેટમાં લેવાયા 5 મોટા નિર્ણયો
મોદી સરકારે ખરીફ સીઝન 2025-26 માટે 14 મુખ્ય પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરીને ખેડૂતોને મહત્વનો સહારો આપ્યો છે. આ પગલું ખેડૂતોની આવક વધારવાનો અને તેમને નફાકારક કિંમતો આપવાનો પ્રયાસ છે, જ?...
રેલવે અકસ્માત 400 થી 81 પર પહોંચ્યા, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે લાલુ, મમતા અને ખર્ગેના કાર્યકાળને બનાવ્યા નિશાન
લોકસભામાં પ્રશ્નના સમય દરમિયાન, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ બુધવારે તેમની સરકારની સફળતા ગણાવી હતી. તેમણે તેમની સરકારમાં રેલવે સલામતીમાં થયેલા સુધારા વિશે વાત કરી. તેમણે કહ્યું કે, રેલવે સલ...
કાઉન્ટર પરથી ખરીદેલી ટિકિટને ઓનલાઈન પણ રદ કરી શકાશે! રેલવે મંત્રીએ આપી જાણકારી
રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઈન અને ઓફલાઈન બે પ્રકારે ટિકિટ મેળવી શકાય છે. ઓનલાઈન ટિકિટ લીધી હોય તો તેને ઓનલાઈન રદ કરાવી શકાય છે, પરંતુ જો ટિકિટ રેલવે કાઉન્ટર પરથી લીધી હોય અને તે રદ કરાવવી ...
રેલવેનો નવો નિયમ, ટ્રેનમાં મેનુ ડિસ્પ્લે કરવું ફરજિયાત, લોકસભામાં અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે (12 માર્ચ, 2025) લોકસભામાં જણાવ્યું હતું કે ટ્રેનોમાં મુસાફરોને પીરસવામાં આવતા ભોજનના ભાવ અને મેનુ દર્શાવવું ફરજિયાત છે. ગૃહમાં એક પ્રશ્નના લેખિત જવાબમાં ...
સ્ટારલિંકના કારણે ભારતીય રેલ્વેને ફાયદો થશે, IT મંત્રી અશ્વિની વૈષ્ણવે વ્યક્ત કર્યો વિશ્વાસ
સ્ટારલિંકે ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવા માટે લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે. કંપનીએ સરકારના ડેટા લોકલાઇઝેશન અને સુરક્ષા નિયમોને પૂર્ણ કરવા માટે સંમત થઈ છે. સૂત્રોના જણ?...
જમ્મુ અને કાશ્મીરની મુસાફરી સુખદ બનશે; ટૂંક સમયમાં જ આ રેલ લાઈન ખુલી મુકાશે
જમ્મુ અને કાશ્મીરના મુલાકાતે જનારા પ્રવાસીઓની મુસાફરી સરળ અને સુખદ બનશે. જમ્મુથી શ્રીનગર વચ્ચે ઝડપથી પહોંચી શકાશે, ટૂંક સમયમાં બનિહાલ-કટરા સેક્શન પર ટ્રેન દોડાવવામાં આવશે જેને કારણે જમ્મ?...
દેશની પહેલી Vande Bharat Sleeper Train ક્યારે દોડશે, રેલવેએ શું આપ્યો જવાબ?
વંદે ભારત સ્લીપર ટ્રેનની શરુઆત સાથે ભારતીય રેલવેએ ટ્રેનનું ભવિષ્ય જ બદલી નાખવા માટે તૈયાર છે. વંદે ભારત સ્લીપર ટ્રેનની ખાસ કરીને લાંબા અને મિડિયમ અંતરના ટ્રાવેલ માટે ડિઝાઈન કરવામાં આવી છે. ...
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે કેવી રીતે વેઈટિંગ ટિકિટ કન્ફર્મ થશે ? આ પદ્ધતિ થશે ઉપયોગી
ભારતીય રેલવેની વિકલ્પ યોજના મુસાફરો માટે ઉપયોગી વિકલ્પ સાબિત થઈ રહી છે, ખાસ કરીને એવા મુસાફરો માટે કે જેઓ વેઈટીંગ લિસ્ટને કારણે પરેશાન છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યુ?...
સ્પીડમાં બુલેટ ટ્રેનને પણ મારશે ટક્કર, દેશમાં બદલાઈ જશે પરિવહનની તસવીર; રેલ મંત્રીએ હાઈપરલૂપ ટ્રેનના ટ્રેકનો વીડિયો શેર કર્યો
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેમણે માહિતી આપી કે ભારતનો પ્રથમ હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક તૈયાર છે. ભારતીય રેલવેએ IIT મદ્રાસના સહયોગથી ...