રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે કેવી રીતે વેઈટિંગ ટિકિટ કન્ફર્મ થશે ? આ પદ્ધતિ થશે ઉપયોગી
ભારતીય રેલવેની વિકલ્પ યોજના મુસાફરો માટે ઉપયોગી વિકલ્પ સાબિત થઈ રહી છે, ખાસ કરીને એવા મુસાફરો માટે કે જેઓ વેઈટીંગ લિસ્ટને કારણે પરેશાન છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યુ?...
સ્પીડમાં બુલેટ ટ્રેનને પણ મારશે ટક્કર, દેશમાં બદલાઈ જશે પરિવહનની તસવીર; રેલ મંત્રીએ હાઈપરલૂપ ટ્રેનના ટ્રેકનો વીડિયો શેર કર્યો
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેમણે માહિતી આપી કે ભારતનો પ્રથમ હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક તૈયાર છે. ભારતીય રેલવેએ IIT મદ્રાસના સહયોગથી ...
કેબિનેટનો મોટો નિર્ણય, તહેવાર ટાણે 7000 ‘છઠ અને દિવાળી સ્પેશિયલ ટ્રેન’ દોડાવવાની કરી જાહેરાત
કેન્દ્રીય કેબિનેટે છઠ પૂજા તેમજ દિવાળી સહિતના તહેવારોને ધ્યાને લઈ રેલવેના મુસાફરોની સુવિધા માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. કેબિનેટે તહેવાર ટાણે 7000 ‘છઠ અને દિવાળી સ્પેશિયલ ટ્રેન’ દોડાવવા મ?...
કુંભ મેળાને લઈને ભારતીય રેલવેની ખાસ તૈયારીઓ, 992 સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે, દરેકને મળશે કન્ફર્મ ટિકિટ
રેલવે મંત્રાલય કુંભ મેળાને લઈને તૈયારીઓમાં લાગી ગયુ છે. જાન્યુઆરીમાં પ્રયાગરાજમાં યોજાનાર વિશાળ ધાર્મિક મેળાવડા માટે 992 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે આ મા...
રેલવે, રોડ કોરિડોર અને એરપોર્ટ… કેબિનેટ મીટિંગમાં કયા કયા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટ મીટિંગ યોજાઈ જેમાં અનેક યોજનાઓને મંજૂરી આપવામાં આવી, જેમાં રેલવે, રોડ અને એરપોર્ટ સંબંધિત પ્રોજેક્ટ્સ સામેલ છે. આ વાતની જાણકારી કેન્દ્રીય મંત...
“અમે મહેનત કરવા વાળા લોકો છીએ, 2014 પછી બદલાઈ પરિસ્થિતિ…”- લોકો પાયલટને લઈ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો રાહુલ ગાંધીને જવાબ
ગઈકાલે એટલે કે બુધવારે સંસદ ભવન ખાતે લોકો પાઈલટ્સનું એક પ્રતિનિધિમંડળ કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને મળ્યું હતું. આ દરમિયાન લોકો પાયલટોએ રાહુલની સામે પોતાની મ...
‘અમે રીલ બનાવનારા નથી, કામ કરનારા લોકો..’, સંસદમાં કોંગ્રેસ પર ભડક્યાં રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ
સંસદમાં કોંગ્રેસના આરોપોનો જડબાતોડ જવાબ આપતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અમે રીલ બનાવનારા નથી કામ કરનારા લોકો છીએ. રેલવે દુર્ઘટના અંગે વિપક્ષના હંગામા પર નારાજગી વ્યક્ત કરતાં ?...
બજેટ બાદ રેલ્વેમાં મુસાફરી કરતાં મધ્યમ વર્ગ માટે રેલવે મંત્રીની મોટી જાહેરાત
બજેટ સમાપ્ત થયા બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરોડો રેલવે મુસાફરો માટે ખુશખબર આપી છે. મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા પરિવારોને ખુશખબર આપતા રેલ્વે મંત્રીએ કહ્યું છે કે રેલ્વે હાલમાં અઢી હ?...
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, 2 મહિનામાં જ શરૂ થશે વંદે ભારત સ્લીપર
તહેવારોની સિઝન હોય કે ઉનાળાની રજાઓ કે પછી લગ્નની સિઝનમાં ભારતીયોને સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો તે છે ટ્રેનોમાં મુસાફરી કરવા માટે કન્ફર્મ ટિકિટનો. ભારતીય રેલવે આ માટે સતત પ્રય?...
ઓડિશામાં ભાજપ અને બીજેડી વચ્ચે રાજકીય લડાઈ તેજ, અશ્વિની વૈષ્ણવે નવીન પટનાયકને ઘેર્યા
લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે, જે 8 રાજ્યોની 57 લોકસભા બેઠકોમાંથી ઓડિશાની 6 બેઠકો પર મતદાન થશે. ઓડિશામાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ રહી છે. ?...