ભારતીય રેલવેનો મોટો નિર્ણય : 1 એપ્રિલથી કન્ફર્મ ટિકિટ કેન્સલ અને રિફંડ નિયમોમાં સુધારા
ભારતીય રેલવે દ્વારા કન્ફર્મ ટિકિટ કેન્સલેશન અને રિફંડના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમો ખાસ કરીને દલાલો દ્વારા ટિકિટોની કાળાબજારી અટકાવવા અને મુસાફરોને વધુ સુવિધ?...
દિલ્લીમાં 16 કિમીની નવી મેટ્રો લાઈન, 13 નવા સ્ટેશન બનાવાશે
મોદી સરકારે દિલ્હીવાસીઓ માટે એક વધુ ખુશીના સમાચાર આપ્યા છે. આજે યોજાયેલી મોદી કેબિનેટની બેઠકમાં દિલ્હી મેટ્રોના વિસ્તારને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ?...
2027ની વસ્તી ગણતરી માટે ₹11,718 કરોડનું બજેટ મંજૂર
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 2027 ની વસ્તી ગણતરી માટે 11,718 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપવામાં આવી છે. પહેલી વાર, દેશભરમાં ડિજિટલ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. આ માટે 30 લાખ કર્મચારીઓને રોજગાર?...
પીએમ મોદીએ વારાણસીમાં 4 વંદે ભારત ટ્રેનોને બતાવી લીલી ઝંડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેશન પરથી એક ઐતિહાસિક પગલું ભરતા એકસાથે ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી દેશને સમર્પિત કરી. આ પ્રસંગે...
રેલવે મુસાફરોને ધાબળા સાથે હવે કવર પણ મળશે, રેલવેમંત્રીની જાહેરાત
ભારતીય રેલવેએ મુસાફરોની આરામદાયક અને સ્વચ્છ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે એક નવી પહેલ શરૂ કરી છે — હવે એસી કોચોમાં આપવામાં આવતા ધાબળા (બ્લેંકેટ) સાથે ધાબળા માટે કવર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ...
વિશ્વની સૌથી વિરાટ સરદાર સાહેબની પ્રતિમાને નિહાળી અભિભૂત થતાં કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી વી. સોમન્ના
સરદાર સાહેબના ભારતના રજવાડા એકીકરણમાં મહત્વની ભૂમિકા અને ભવ્ય પ્રતિમાના નિર્માણ કાર્યની માહિતી મેળવતાં સોમન્ના સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, RBPS ની મુલાકાત લેતાં કેન્દ્રીય રેલવે ત?...
રેલમંત્રીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની કરી જાહેરાત, રાજપુરા – મોહાલી વચ્ચે નવી રેલ લાઇન શરૂ કરાશે
મંગળવારે રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્ય પ્રધાન રવનીત સિંહ બિટ્ટુ દ્વારા રાજપુરા-મોહાલી વચ્ચે નવી રેલવે લાઇનની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી. આ લાઇન પંજાબમાં પ્રાદેશિક જોડાણને મજ?...
ચૂંટણી પૂર્વે બિહારને મોટી ગિફ્ટ : કેન્દ્ર તરફથી 4 લેન હાઈવે અને ડબલ ટ્રેક રેલ પ્રોજેક્ટને લીલી ઝંડી
ચૂંટણી પહેલા બિહાર માટે મોદી સરકાર તરફથી મોટો વિકાસ પેકેજ જાહેર થયો છે. કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે બિહાર તથા પડોશી રાજ્યોમાં પરિવહન સુવિધાઓને મજબૂત બનાવવા અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ ...
અશ્વિની વૈષ્ણવે ગુજરાતના ભાવનગરથી ‘મેડ ઇન ઇન્ડિયા’ શિપિંગ કન્ટેનરનો ફોટો શેર કર્યો
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ શનિવારે ગુજરાતના ભાવનગર જિલ્લામાં કન્ટેનર ઉત્પાદન કંપનીની મુલાકાત લી?...
હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનનું સફળ પરીક્ષણ, 1200 HP ટ્રેન થઈ રહી છે તૈયાર
ભારતીય રેલવેએ ઇતિહાસ રચ્યો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે દેશની પ્રથમ હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનનું ચેન્નાઈ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) ખાતે સફળતાપૂર્વક પરીક્ષણ કરવા?...