અમદાવાદમાં નમસ્તે સર્કલથી રાજસ્થાન હોસ્પિટલ સુધીનો રેલવે ઓવર બ્રિજ 1 મહિના માટે બંધ
અમદાવાદ શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના તત્કાલિક અમલને ધ્યાને લેતા શાહીબાગ વિસ્તારમાં ટ્રાફિક માટે મહત્વના આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી રેલવે ઓવર બ્રિજને 31મી જુલાઈથી પહેલી સપ્ટેમ્બર સુધી બં...
નડિયાદ : રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત
ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં મિશન રોડ પરના રેલવે ઓવરબ્રિજ ઉપર રીક્ષા અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવને લઈને બ્રીજ પર ગાડીઓનો ભાર?...