આતંકી સામે કેદીઓમાં રોષ હતો, દેશદ્રોહી ગણીને માર્યો : હર્ષ સંઘવી
આતંકવાદી સંગઠન આઈએસકેપી સાથે સંકળાયેલા ડૉક્ટર અહેમદ મોહિયુદ્દીન સૈયદ ઉપર સાબરમતી સેન્ટ્રલ જેલમાં હુમલો કરનારા 3 કેદીની ઓળખ થઈ છે. જેમાં અનિલ ખુમાણ, અંકિત લોધી અને શિવમ શર્માનો સમાવેશ થાય છ?...
શું છે ‘રાઈસિન’? ગુજરાત ATSએ પકડેલા આતંકીઓ મોટા કાવતરાને અંજામ આપવાની ફિરાકમાં હતા
ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા તાજેતરમાં ચલાવવામાં આવેલા એક મહત્વપૂર્ણ ઑપરેશનમાં રાજ્યમાંથી ત્રણ ઇસ્લામી આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમણે અત્યંત પ્રાણઘાતક ઝેર “રાઈસિન” ત?...