રામેશ્વરબાપુ હરિયાણીના વ્યાસાસને વૃંદાવનમાં શ્રીમદ્ ભાગવત કથા
રામેશ્વરબાપુ હરિયાણીના વ્યાસાસને વૃંદાવનમાં ગીતામંદિર પરિવાર જોડિયાધામ દ્વારા શ્રીમદ્ ભાગવત કથા લાભ મળનાર છે. આગામી બુધવારથી શ્રી શાંતિ સેવા ધામમાં ભક્તિભાવ સાથે પ્રારંભ થશે. કૃષ્ણની ?...
રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને ગોકુળના રમણરેતી ક્ષેત્રમાં શ્રીમદ્ ભાગવત કથા
ગોકુળનાં રમણરેતી ક્ષેત્રમાં ટાટમ્બરી આશ્રમમાં આગામી સપ્તાહે રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન થયેલ છે. કૃષ્ણની બાળલીલા ભૂમિ ગોકુળ મથુરા વિસ્તારમાં આવેલ રમ?...
રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને ઋષિકેશમાં ભાગવત સપ્તાહ પ્રારંભ
રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને તીર્થસ્થાન ઋષિકેશમાં ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પ્રારંભ થયો છે. ગંગાતટ પર તીર્થસ્થાન ઋષિકેશમાં બાબા કાલી કમલીવાલા વાનપ્રસ્થાશ્રમમાં શુક્રવારથી રામેશ્?...
ઋષિકેશમાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ
તીર્થસ્થાન ઋષિકેશમાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ લાભ મળનાર છે. ગંગાતટ પર તીર્થસ્થાન ઋષિકેશમાં બાબા કાલી કમલીવાલા વાનપ્રસ્થાશ્રમમાં શુક્રવાર તા.૨૧ માર્ચથ...