પ્રયાગરાજ માં યોજવા જય રહેલ મહા કુંભ માં તાપી જિલ્લામાંથી મોટી સંખ્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચાલી રહેલા અભિયાન હેઠળ એક થાળી એક થેલી ભેગી કરી આજરોજ પ્રયાગરાજ ખાતે મોકલવામાં આવી
હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એટલે મહા કુંભ જે આ વર્ષે પ્રયાગરાજ ખાતે યોજવા જઈ રહેલ છે, આ મહા કુંભમાં દેશ-વિદેશથી 40 કરોડથી વધુ લોકો આવવાની સંભાવના છે ત્યારે ત્યાં જમવા તથા રહેવા માટે પ્લાસ્ટિક?...
“ઇસ્કોન સન્યાસી ચિન્મય કૃષ્ણ દાસને અન્યાયપૂર્ણ કારાવાસમાંથી મુક્ત કરો.” : દત્તાત્રેય હોસાબલે, સરકાર્યવાહ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
"બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય તમામ લઘુમતીઓ પર ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા હુમલાઓ, હત્યાઓ, લૂંટફાટ, આગચંપી અને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો અત્યંત ચિંતાજનક છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ત?...
પત્રકારથી ભારત રત્ન સુધીની સફર, જાણો લાલકૃષ્ણ અડવાણીના જીવન વિશે
ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક મહેનતુ કાર્યકર તરીકેની છબી સૌ કોઈ જાણે છે, પરંતુ પત્રકારત્વના માધ?...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય સમન્વય બેઠક કેરળના પલક્કડ ખાતે આજથી પ્રારંભ થઈ. આ બેઠક 2 સપ્ટેમ્બર સુધી ચાલશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય સમન્વય બેઠક કેરળના પલક્કડ ખાતે આજથી પ્રારંભ થઈ. આ બેઠક 2 સપ્ટેમ્બર સુધી ચાલશે. સમન્વય બેઠકમાં વર્તમાન પરિસ્થિતિ, મહત્વપૂર્ણ ઘટનાઓ અને સામાજિક પરિવર્ત?...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંત કાર્યાલય ખાતે ધ્વજવંદન
ભારતના કોઈપણ ખૂણે કઈપણ તકલીફ થાય તો એની સમાન સંવેદના ભારતના દરેક નાગરિકને થવી જોઈએ- શ્રી ભાનુભાઈ ચૌહાણ ડૉ. હેડગેવાર સ્માચ્છ સમિતિ દ્વારા રા.સ્વ. સંઘ, પ્રાંત કાર્યાલય કર્ણાવતી ખાતે ભારતના 8૮?...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા આજરોજ આઈ ડી પટેલ સ્કુલ, ચાણક્યપુરી, કર્ણાવતી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા આજરોજ આઈ ડી પટેલ સ્કુલ, ચાણક્યપુરી, કર્ણાવતી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે કેન્સર ડિપાર્ટ?...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય “પ્રાંત પ્રચારક બેઠક” આજે રાંચી, ઝારખંડ ખાતે પ્રારંભ થઇ. આ બેઠક 14 જુલાઈના રોજ સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.
બેઠકમાં પ.પૂ. સરસંઘચાલક ડો. મોહનજી ભાગવત, માનનીય સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેજી તે ઉપરાંત બધાજ સહ-સરકાર્યવાહ, પ્રાંત પ્રચારકો/સહ-પ્રાંત પ્રચારકો અને ક્ષેત્ર પ્રચારકો/સહ-ક્ષેત્ર પ્રચારકો ?...
ઓર્ગેનાઇઝર’ની કવર સ્ટોરીમાં વધતી મુસ્લિમ વસ્તી, નીચા જન્મદરના સંદર્ભમાં વસ્તી અસંતુલનનો મુદ્દો ઉઠાવાયો
‘ડેમોગ્રાફી,ડેમોક્રસી એન્ડ ડેસ્ટિની’ શીર્ષક સાથેના લેખમાં ફેરસીમાંકન દરમિયાન પશ્ચિમી, દક્ષિણનાં રાજ્યોમાં નુકસાનનો પણ ઉલ્લેખ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મુખપત્ર 'ઓર્ગેનાઇઝર'ની ...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા આજરોજ કાંકરીયા નગર અને બહેરામપુરા નગરનો રક્તદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા આજરોજ કાંકરીયા નગર અને બહેરામપુરા નગરનો રક્તદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ૪૫ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કર...
આંતરરાષ્ટ્રિય યોગ દિવસ નિમિતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વૃંદાવન શાખા, આણંદ દ્વારા “યોગ સપ્તાહ” નું આયોજન
“કરો યોગ, રહો નિરોગ” ધ્યેય સાથે ઊજવવામાં આવતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના ઉપલક્ષમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વૃંદાવન શાખા, આણંદ દ્વારા તારીખ ૧૪/૦૬/૨૦૨૪ થી ૨૧/૦૬/૨૦૨૪ દરમિયાન સવારે ૦૬:૩૦ થી...